Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • October
  • પરિવર્તનને સમજી શકે તે જ, નવી તકોને ઓળખી શકે છે..શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત
  • AZAB-GAZAB
  • BUSINESS

પરિવર્તનને સમજી શકે તે જ, નવી તકોને ઓળખી શકે છે..શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત

Real October 19, 2023 1 minute read
WhatsApp Image 2023-10-19 at 4.45.23 PM
Spread the love

એક સદવિચાર પ્રગતિને દિશા અને ગતિ આપતો હોય છે એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોના વાવેતર કાર્યક્રમ શ્રેણી શરુ કરવામાં આવી છે. વરાછા-કામરેજ રોડ પર નિર્માણાધીન “જમનાબા ભવન” ખાતે યુનીવર્સીટી ઓફ થોટ્સમાં યોજાયેલ થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનાં ૩૨મો વિચાર હાર્દિકભાઈ ચાંચડે રજુ કરતા જણાવ્યું હતું કે… “પરિવર્તન સમજી શકે તે જ નવી તકોને ઓળખી શકે છે.” નવા સંજોગોમાં જો પરિવર્તનને સમજી શકે તે જ નવી તકોને ઓળખી શકે છે. નવા સંજોગોમાં જો નવું પરિવર્તન સમજી શકાય તો જ મળતી નવી તકોનો યોગ્ય સમયે પારખી શકાય. જીવનની અઢળક શક્યતાઓ દરેક પરિવર્તનમાં છુપાયેલી હોય છે. સતત કાર્યશીલ રહેવાથી પ્રગતિ જરૂર થાય છે. જોખમ લીધા વિના કે સોપેલ કોઈ પણ કાર્યને નિષ્ઠાપૂર્વક કરવાથી જ સફળતા મળે છે.

વિચારના અનુસંધાનમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી શ્રી રજનીભાઈ મુંગરાએ જણાવ્યું હતું કે યોગ્ય ખંતથી પ્રયત્ન કરવામાં આવે તો કુદરત પણ ધાર્યું આપવા હંમેશા તૈયાર જ હોય છે. સારા વિચારો પણ સૂર્યની શક્તિ માફક નવસર્જન કરી શકે છે.

થર્સ-ડે થોટ્સના બ્રાંડ એમ્બેસેડરશ્રી ડૉ. અમુલખભાઈ સવાણી રચીત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિરસમય કાવ્યાંજલિ ૧૦૮ કૃષ્ણ કાવ્યો કોશ “પુષ્પાંજલિ” પુસ્તકનું આજે આ કાર્યક્રમમાં વિમોચન દાતા ટ્રસ્ટીશ્રીઓ અને સમાજ અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને આ બુકને તમામ પ્રેક્ષકગણ મિત્રોને ભેટરૂપે આપનાર પુસ્તક સૌજન્યશ્રી તથા કિરણ મહિલાભવનના પુસ્તકાલય અને કોમ્પ્યુટર લેબના દાતાશ્રી જયંતીભાઈ એકલારા તથા પ્રવીણાબેન જે. બાબરીયાનું સ્વાગત સત્કાર સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યુવાટીમના શ્રી રાજુભાઈ ગૌદાણીએ ગત ગુરુવારોના વિચારોનું અનુસંધાન આપ્યું હતું. જયારે સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી ભાવેશભાઈ રફાળીયાએ કર્યું હતું. સમગ્ર વ્યવસ્થા ટીમ-૧૦૦ એ સાંભળી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આર્થિક જાગૃતિ સાથે યોજાશે ૬૫મો સમૂહલગ્નોત્સવ
Next: સરદારધામ દક્ષિણ ગુજરાત પ્રોજેક્ટ સ્થળે મહાભૂમિપૂજન માટે પ્રથમ સંકલન મિટિંગનું થયું આયોજન.

Related Stories

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.