Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • September
  • ખેરગામ ઓબીસી બક્ષીપંચ વર્ગના લોકોને શિક્ષણ નોકરી તેમજ ચૂંટણીની બેઠકમાં 27% અનામત આપવા માગ કરી
  • GUJARAT

ખેરગામ ઓબીસી બક્ષીપંચ વર્ગના લોકોને શિક્ષણ નોકરી તેમજ ચૂંટણીની બેઠકમાં 27% અનામત આપવા માગ કરી

Real September 5, 2022
WhatsApp Video 2022-09-05 at 4.35.29 PM (1).mp4_snapshot_00.00.450
Spread the love

ખેરગામ વિજય યાદવ

આજરોજ ખેરગામ તાલુકા બક્ષીપંચના જીજ્ઞેશભાઈ આહિર, દિનેશભાઇ પટેલ, સંદીપભાઈ પટેલ, ચિંતન લાડ સહીત અનેક આગેવાનોએ પરભુભાઈ આહિરની આગેવાનીમાં તાલુકાના અન્ય પછાત જાતીઓ / બક્ષીપંચ / ઓબીસી જ્ઞાતિજનોના શિક્ષણ , નોકરી તથા ચૂંટણીની બેઠકોમાં 27 % અનામત ફાળવી આપવા માટે મામલતદાર જે.કે. સોલંકીને આવેદનપત્ર આપી તેમની માંગને સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી હતી
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારના બંધારણ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત જાતીઓ / બક્ષીપંચ / ઓબીસી જ્ઞાતિજનોના લોક કલ્યાણ માટે અભ્યાસ , નોકરી તથા ચૂંટણીની બેઠકોમાં 27 % અનામત ફાળવી જાહેર અમલ કરવા માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરેલું છે પરંતુ ગુજરાતમાં આ નોટિફિકેશન ની અમલીકરણ થતી નથી જેને કારણે અન્ય પછાત વર્ગના લોકો તેમના પૂરતા લાભથી વંચીત થયા છે નોટીફિકેસનની અમલીકરણ કરવા માટે નવસારી જિલ્લા ઓબીસી સંગઠન બક્ષીપંચ સમુદાયની સર્વવ્યાપી માગ ઉઠી છે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ઓબીસી જ્ઞાતિને તેમનો 27 % અનામત પ્રતિનિધિત્વ લાભ મળી રહ્યો છે ગુજરાતમાં ઓબીસી વર્ગમાં લગભગ 145 જ્ઞાતિનો સમાવેશ થયેલ છે અને ગુજરાતની કુલ જનસમૂહ સંખ્યા આધારે લગભગ 52 ટકા વસ્તી ઓબીસી જ્ઞાતિઓ ધરાવે છે તેમ છતાં અન્ય પછાત જ્ઞાતિના જનસમુહને પૂરતો લાભ મળતો નથી . સરકારે ગુજરાતમાં 52 ટકા વસ્તી ધરાવતા અન્ય પછાત વર્ગના લોકોની માગ પર વિશેષ ધ્યાન આપી તેમની માંગને પુરી કરવી જોઈએ એવી સમયની માંગ છે

Continue Reading

Previous: બ્રિટનને મળ્યા નવા વડાપ્રધાન, નામ છે લીઝ ટ્રુસ
Next: ચીખલી અને સોનગઢ ના ST ડેપોના આધુનિક નિર્માણનું ખાતમુહુર્ત કરાવ્યું.

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.