Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ આ બે યોજનાને લઈ કર્યા મોદી સરકારના વખાણ
  • INDIA

કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ આ બે યોજનાને લઈ કર્યા મોદી સરકારના વખાણ

Real March 3, 2023 1 minute read
64az32ai
Spread the love

પીએમ મોદીએ ભારતની વાસ્તુકળાને નષ્ટ કરી રહ્યા છે: રાહુલ ગાંધી

સરકારની ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાઓથી લોકોને ઘણો લાભ થયો છે

નવી દિલ્હી, તા. 3 માર્ચ 2023, શુક્રવાર

આમ તો કોગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓને લઈને સતત પ્રહાર કરતા રહે છે. પરંતુ છેલ્લા નવ વર્ષમાં કેન્દ્રમાં ભાજપાની સરકાર પર રાહલ ગાંધી નિશાન સાંધતા આવ્યા છે. પરંતુ આ વખતે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમા એક કાર્યક્રમમાં ગયેલ રાહુલ ગાંધીએ મોદી સરકારના વખાણ કર્યા હતા. આ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકારની બે યોજનાને સારી ગણાવી વખાણ કર્યા હતા. આ બે યોજનામાં ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાને સારી ગણાવી હતી.

પીએમ મોદીએ ભારતની વાસ્તુકળાને નષ્ટ કરી રહ્યા છે: રાહુલ ગાંધી

આ બાબતે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં  રાહુલ ગાંધીને એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યા હતો. જેમાં તેણે કહ્યુ હતુ કે શું તમે મોદી સરકારની એવી બે નીતિઓ બતાવી શકો કે જેનાથી લોકોને ફાયદો થયો હોય. આ વિશે રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું હતું કે મહિલાઓને ગેસના બાટલા આપવા અને પીએમ જનધન યોજના હેઠળ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવવા આ બે સારી વાતો છે. પરંતુ એ પછી રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાકતા કહ્યુ હતુ કે મારા વિચાર મુજબ પીએમ મોદીએ ભારતની વાસ્તુકળાને નષ્ટ કરી રહ્યા છે. એટલા માટે હું બે-ત્રણ સારી નીતિઓ વિશે વધારે ચિંતામાં નથી. તે પોતાના વિચારો દેશ પર ઢોકી રહ્યા છે.

સરકારની ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાઓથી લોકોને ઘણો લાભ થયો છે

તમને જણાવી દઈએ કે પીએમ જનધન યોજના અતર્ગત કેન્દ્ર સરકારે 30 કરોડથી વધારે બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. તેમજ ઉજ્જવલા યોજના અતર્ગત 11 લાખ મહિલાઓને એલપીજીના કનેકશન આપ્યા છે. એક રિપોર્ટ મુજબ મોદી સરકારની ગરીબોના હિતમાં ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાઓથી લોકોને ઘણો લાભ મળ્યો છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સિઝન બદલાતા થતા વાયરલ ફીવરથી બચવા અપનાવો આ ટિપ્સ
Next: ભારતમાં રોકાણનો વરસાદ: iPhone બનાવતી કંપની રૂ. 5740 કરોડનું રોકાણ કરશે, 1 લાખને મળશે રોજગારી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.