Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • August
  • માસુરતના જાહેર રોડ વચ્ચે માથાકૂટ:અમરોલી બ્રિજ પર સિટી બસના ચાલક અને અન્ય વાહનચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, રોડ પર વાહનોની કતાર લાગી
  • GUJARAT
  • Uncategorized

માસુરતના જાહેર રોડ વચ્ચે માથાકૂટ:અમરોલી બ્રિજ પર સિટી બસના ચાલક અને અન્ય વાહનચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, રોડ પર વાહનોની કતાર લાગી

Real August 17, 2023
hon9s2vd
Spread the love

સુરત શહેરમાં BRTS બસ અને સિટી બસ ડ્રાઇવરો સાથે વારંવાર અન્ય વાહનચાલકોના ઝઘડા થતા હોવાનું સામે આવતું રહે છે. જેમાં આજરોજ અમરોલી બ્રિજ ઉપર સવારના સમયે જ મારામારીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક વાહનચાલકે પોતાનું વાહન બસ આગળ રાખી બસ રોકાવી બસચાલક સાથે ઝઘડો કર્યો હતો. આ બબાલને પગલે રોડ પર ટ્રાફિકજામ થયો હતો.

અમરોલી બ્રિજ પર બસ ઉભી રખાવી મારામારી
અમરોલી બ્રિજ ઉપર વહેલી સવારે સિટી બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન જ અન્ય એક વાહનચાલકની સિટી બસના ડ્રાઇવર સાથે કોઈક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાહનચાલક દ્વારા સિટી બસને ઉભી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. બસની આગળ જઈને પોતાનું વાહન મૂકી દેતા સિટી બસના ડ્રાઇવરને બસ ઉભી રાખવાની ફરજ પડી હતી. બસ ઉભી રાખવાની સાથે જ એક વાહનચાલક અને સિટી બસના ડ્રાઇવર વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી.

બ્રિજ ઉપર જબરજસ્ત ટ્રાફિક જામ થયો
ગજેરા સર્કલથી અમરોલી તરફ સિટી બસ જઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના બની હતી. બ્રિજ ઉપર જ આ માથાકૂટ શરૂ થવાને કારણે જબરજસ્ત ટ્રાફિક જામ થઈ ગયો હતો. સવારના સમયે કામકાજ અર્થે તેમજ સ્કૂલના બાળકોની સ્કૂલવાન અને સ્કૂલબસ પણ અમરોલી બ્રિજ ઉપર જ અટવાઈ હતી. બસ આગળ ના વધતા અને અન્ય વાહનચાલક સાથે મારામારી સુધી વાત પહોંચી જતા અન્ય વાહનચાલકોએ મધ્યસ્થી કરીને ટ્રાફિકજામ થતો હોવાને કારણે બ્રિજ નીચે ઉતરીને આગળની વાત કરવા માટે કહેવામાં આવ્યું હતું. આખરે વાહનચાલકોએ સમજાવ્યા બાદ બસને બ્રિજની નીચે લઈ જવા દીધી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: હિમાચલમાં કુદરતનો ‘પ્રકોપ’, પૂર-ભૂસ્ખલન, આભ ફાટવા જેવી ઘટનાઓમાં 71ના મોત, 7500 કરોડનું નુકસાન
Next: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આર્થિક જાગૃતિ સાથે યોજાશે ૬૫મો સમૂહલગ્નોત્સવ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.