Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ચમત્કારી શનિદેવનું મંદિર આ મંદિર ના દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે પળભર માં
  • AZAB-GAZAB
  • GUJARAT

ચમત્કારી શનિદેવનું મંદિર આ મંદિર ના દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે પળભર માં

Real September 21, 2021
yQ4vlTQM-sQ-HD
Spread the love

આ શનિદેવની ચમત્કારી મૂર્તિ પર તેલ ચડાવીને દર્શન કરવાથી આપરા જીવનમાં આવતા દુઃખો દૂર થાય છે.હિન્દૂ ધર્મમાં કહેવાય છે શનિદેવની શુભદ્રષ્ટિ હોય ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે.આ મંદિર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે આ મંદિર ખુબજ પ્રખ્યાત છે

અને હજારો લોકો દરરોજ મંદિરે શનિદેવના દર્શને આવતા હોય છે.હનુમાનજીના ભક્તને શનિદેવ ક્યારેય હેરાન કરતા નથી શનિદેવને તેલ શામાટે ચડાવામાં આવે છે.શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલ અને કાળા કપડાંનું દાન કેમ કરવામાં આવે છે.

જયારે હનુમાનજી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ ત્યાં આવીને ખલિલ પહોંચાડતા હતા.ત્યારે હનુમાનજીએ રોક્યા હતા પરંતુ શનિદેવ માન્યા નહિ.ત્યારે હનુમાનજીએ પોતાની પૂંછ વડે શનિદેવને પકડી રાખ્યા હતા

અને પટકાયા હતા ત્યારે તેમને ઇજા થઈ હતી ત્યારે હનુમાનજીનું કામ પૂરું થયું ત્યારે શનિદેવને તેલ આપવામાં આવ્યું હતું તે તેલ ઇજા પર લગાવ્યું હતું તેનાથી શનિદેવની પીડા શાંત થઈ હતી ત્યારથી શનિદેવને તેલ ચડાવામાં આવે છે.

એકવાર લંકાના રાજાએ શનિદેવને કેદ કર્યા હતા જયારે હનુમાનજી સીતાની શોધમાં લંકા ગયા હતા ત્યારે શનિદેવને કેદ માંથી છોડાવે છે ત્યારે શનિદેવ હનુમાનજીને વચન આપે છે કે જે હનુમાનજીની ભક્તિ કરશે તેને વધુ પીડિત નહિ કરે તેથી મુશ્કેલ સમયમાં હનુમાનજીની ભક્તિ કરતા હોય છે જેથી કરીને શનિદેવને શાંત કરી શકાય.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: પર્સમાં હમેશા રાખો આ 5 વસ્તુ જીવનમાં ક્યારેય નહિ આવે ધનની કમી
Next: શેભરના ગોગા મહારાજ નો અદભુત ઈતિહાસ જાણો અને તેના ચમત્કાર

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.