Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ચમત્કારી શનિદેવનું મંદિર આ મંદિર ના દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે પળભર માં
  • AZAB-GAZAB
  • GUJARAT

ચમત્કારી શનિદેવનું મંદિર આ મંદિર ના દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે પળભર માં

Real September 21, 2021
yQ4vlTQM-sQ-HD
Spread the love

આ શનિદેવની ચમત્કારી મૂર્તિ પર તેલ ચડાવીને દર્શન કરવાથી આપરા જીવનમાં આવતા દુઃખો દૂર થાય છે.હિન્દૂ ધર્મમાં કહેવાય છે શનિદેવની શુભદ્રષ્ટિ હોય ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે.આ મંદિર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે આ મંદિર ખુબજ પ્રખ્યાત છે

અને હજારો લોકો દરરોજ મંદિરે શનિદેવના દર્શને આવતા હોય છે.હનુમાનજીના ભક્તને શનિદેવ ક્યારેય હેરાન કરતા નથી શનિદેવને તેલ શામાટે ચડાવામાં આવે છે.શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલ અને કાળા કપડાંનું દાન કેમ કરવામાં આવે છે.

જયારે હનુમાનજી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ ત્યાં આવીને ખલિલ પહોંચાડતા હતા.ત્યારે હનુમાનજીએ રોક્યા હતા પરંતુ શનિદેવ માન્યા નહિ.ત્યારે હનુમાનજીએ પોતાની પૂંછ વડે શનિદેવને પકડી રાખ્યા હતા

અને પટકાયા હતા ત્યારે તેમને ઇજા થઈ હતી ત્યારે હનુમાનજીનું કામ પૂરું થયું ત્યારે શનિદેવને તેલ આપવામાં આવ્યું હતું તે તેલ ઇજા પર લગાવ્યું હતું તેનાથી શનિદેવની પીડા શાંત થઈ હતી ત્યારથી શનિદેવને તેલ ચડાવામાં આવે છે.

એકવાર લંકાના રાજાએ શનિદેવને કેદ કર્યા હતા જયારે હનુમાનજી સીતાની શોધમાં લંકા ગયા હતા ત્યારે શનિદેવને કેદ માંથી છોડાવે છે ત્યારે શનિદેવ હનુમાનજીને વચન આપે છે કે જે હનુમાનજીની ભક્તિ કરશે તેને વધુ પીડિત નહિ કરે તેથી મુશ્કેલ સમયમાં હનુમાનજીની ભક્તિ કરતા હોય છે જેથી કરીને શનિદેવને શાંત કરી શકાય.

Continue Reading

Previous: પર્સમાં હમેશા રાખો આ 5 વસ્તુ જીવનમાં ક્યારેય નહિ આવે ધનની કમી
Next: શેભરના ગોગા મહારાજ નો અદભુત ઈતિહાસ જાણો અને તેના ચમત્કાર

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.