Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • ઘરમાં ઘડિયાળને આ દિશામાં લગાવવાથી ધનની સમસ્યા દૂર થશે કઈ દિશામાં ઘડિયાળ લગાવવું જોઈએ
  • AZAB-GAZAB
  • GUJARAT

ઘરમાં ઘડિયાળને આ દિશામાં લગાવવાથી ધનની સમસ્યા દૂર થશે કઈ દિશામાં ઘડિયાળ લગાવવું જોઈએ

Real October 6, 2021 1 minute read
W97jSvGdUi4-HD
Spread the love

ઘર અને ઑફિસમાં જો સાચી દિશામાં સાચા સ્થાને ઘડિયાળ લગાવવામાં આવે તો તેના થકી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં અનેક એવી વાતો છે જેના થકી શુભ પરિણામની પ્રાપ્તિ કરી શકાય છે. સાથોસાથ જો તમે તકલીફ ભોગવતા હોય તો તેમાં ઘટાડો થાય છે. જો તમે પણ તમારો સમય અનુકૂળ બનાવવા ઈચ્છતા હોય તો આ રહી વાસ્તુ ટિપ્સ, તેનો અમલ કરો અને પછી મેળવો પારાવાર સુખ ઘર અને ઑફિસમાં વાસ્તુના નિયમ વિરૂદ્ધ ઘડિયાળ લગાવવામાં આવે તો તેને કારણે નકારાત્મકતા ફેલાશે અને તમારે નુકસાન પણ ભોગવવું પડે તેવું બને.

અગર ભાગ્ય અને સમય સાથ નથી આપી રહ્યો તો તમારા ઘર અને વાસ્તુને સંપૂર્ણપણે વાસ્તુના અનુકૂળ કરો તે થકી સકારાત્મક શક્તિઓની વૃદ્ધિ કરો.

વાસ્તુશાસ્ત્રના અનુસાર, ઘર અથવા ઑફિસની દક્ષિણ દીવાલ પર ઘડિયાળ નહીં હોવી જોઈએ. કારણકે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. યમને હિંદુ શાસ્ત્રોમાં મૃત્યુના દેવતા માનવામાં આવે છે.

ઘરના મુખ્ય દરવાજાની ઉપર પણ ઘડિયાળ ક્યારે ન લગાવવી જોઈએ.

જો ઘરમાં બંધ પડેલી ઘડિયાળો હોય તો તેને ઝડપથી રિપેર કરાવીને ચાલતી કરો અથવા કાઢી નાખો. કારણ કે બંધ ઘડિયાળ ઘરમાં મુશ્કેલીઓ લાવે છે.

ઘરના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમમાં જ ઘડિયાળ લગાવો.

કોઈ પણ સગા-સંબંધીને ભૂલથી પણ ગિફ્ટમાં ઘડિયાળ ન આપો.

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રના અનુસાર, તમે તમારા ઘરની દક્ષિણ દિશાની શોભા વધારવા માટે ઘરના મોભીની તસવીર લગાવી શકો છો, કારણકે આ દિશા ઘરના મુખ્ય વ્યક્તિનું સ્વાસ્થય હંમેશા સારૂં રાખે છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતની અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે આજે તર્પણ વિધિ કરવામાં આવી
Next: સુરતમાં દારૂની સાથે ડાન્સ પાર્ટી સ્પામાં કામ કરતી 6 યુવતીઓ સહિત 25 ઝડપાયા,અવધ સાંગ્રીલામાં રંગમાં પોલીસે ભંગ પાડ્યો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.