Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • સુરત: મંત્રી પદ ગયા પછી કુમાર કાનાણી વધુ એક્ટિવ બન્યા
  • GUJARAT

સુરત: મંત્રી પદ ગયા પછી કુમાર કાનાણી વધુ એક્ટિવ બન્યા

Real October 26, 2021
kumarkanani1
Spread the love

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં 18 માટે કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે વરાછાના ધારાસભ્યએ માંગણી કરી છે. આધારકાર્ડ બનાવનારી એજન્સી વરાછા ઝોનમાં મોટા પાયે ગેરકાયદેસર કામ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના માજી આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ મહાનગર પાલિકા કમિશનરને પત્ર લખીને વરાછા ઝોનમાં આધારકાર્ડ માટે વિરાણી એન્ટરપ્રાઇઝ કામ કરે છે. આ એજન્સી દ્વારા આધારકાર્ડની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. એજન્સી દ્વારા અનેક ગેરકાયદેસર કામ કરવામાં આવ્યા છે તેના અનેક દાખલા બહાર આવ્યા છે. કામરેજ વિસ્તારમાં મામલતદારના ખોટા દાખલા અને ખોટી સહી કરીને ખોટા દાખલા આપવાની ગેરરીતિ બહાર આવી છે જે અંગે પોલીસ ફરિયાદ પણ થઇ છે. આ ઉપરાંત પાલ વિસ્તારમાં એક બાંગ્લાદેશીને આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું તે પણ આ જ એજન્સીના માણસો હતા અને તે હાલ જેલમાં છે. હાલ એજન્સી દ્વારા ૫૦ રૂપિયાને બદલે પોતાની ઓફિસમાં 500થી 800 રૂપિયા લઈને આધાર કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવે છે. એજન્સી પોતાના કર્મચારીઓને પગાર આપતી નથી અને પોતપોતાની રીતે કમાઈ લેવાની છૂટ આપી છે જેને કારણે આ ગેરરીતિ થઈ રહી છે. આવી અનેક ગેરરીતિ થઈ રહી છે અને બહાર આવી રહી છે તેથી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે માંગણી કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી તરીકે તેની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ કુમાર કાનાણી હવે વધુ એક્ટિવ થયા છે અને પાલિકાની વિવિધ કામગીરી સામે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કોર્ટમાં આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ શુ મૂકી દલીલ
Next: સુરત :સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર ઉમરા પોલીસે રેઇડ પાડી થાઈલેન્ડની 3 યુવતી સહિત 7 યુવતીને મુક્ત કરાવી

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.