Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • કોરોનામાં અવસાન પામેલ વરાછાબેંકના ખાતેદારના પરિવારને રૂ. ૭.૪૨ લાખની રકમનો વિમા ચેક અર્પણ
  • BUSINESS
  • GUJARAT

કોરોનામાં અવસાન પામેલ વરાછાબેંકના ખાતેદારના પરિવારને રૂ. ૭.૪૨ લાખની રકમનો વિમા ચેક અર્પણ

Real October 21, 2021
VARACHHA BANK
Spread the love

દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય એવી વરાછાબેંક બેન્કિંગ સેવાની સાથે સાથે વીમા સેવામાં પણ અગ્રેસર છે. બેન્કના તમામ ખાતેદારોને તેમણે વીમા સુરક્ષા કવચ હેઠળ આવરી લઈ તમામ ખાતેદારોના પરિવારોને સુરક્ષિત કર્યા છે.

કોરોનામાં અવસાન પામેલ બેંકના ખાતેદાર સ્વ. કિરીટભાઈ છગનભાઈ ડોબરીયા એ ગુજરાત સરકારની આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત લોન લીધી હતી. આ લોન સુરક્ષા માટે બેંક દ્વારા લેવડાવવામાં આવેલ વીમા પોલિસીથી ખાતેદારની બાકી રહેતી પૂરેપૂરી લોન કંપની દ્વારા ભરપાઈ થવા પામશે. ત્યારે વરાછા બેંક દ્વારા કરવામાં આવેલ આ નાનકડા પ્રયાસને લીધે પરિવાર પર લોન ભરપાઈ કરવાની જવાબદારી રહેતી નથી.

આ રીતે પ્રધાનમંત્રીશ્રીની તમામ બચત ખાતેદારો માટેની ખુબ જ સુંદર વીમા યોજનામાં પણ વરાછા બેંક દ્વારા ખુબ જ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. બેંકના તમામ ખાતેદારો ને આ યોજનામાં સાંકળી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત બેંક દ્વારા કીરીટ ભાઇને આ અંગે જાગૃતિ આપીને તેઓની પાસેથી માત્ર, 330 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ વસૂલવામાં આવ્યું હતું. જેના બદલામાં આજરોજ પરિવારને રૂપિયા ૨ લાખ ની વીમા રકમ મળવાપાત્ર થઈ છે. આ સાથે કિરીટભાઈની બેંક દ્વારા એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીની વીમા પોલિસી શરૂ હતી. જે અંતર્ગત તેઓને રૂ. ૩.૧૫ લાખની વીમા રકમ મળવાપાત્ર થઈ છે.

આમ, થોડી એવી વીમા અંગેની જાગૃતિ પરિવારને ખૂબ મદદરૂપ થતી હોય છે. ત્યારે વરાછા બેંક દ્વારા સતત વીમા અંગે જાગૃતિ ના અવનવા કાર્યક્રમો ના આયોજન થકી લોકો માં વીમા અંગે જાગૃતિ આવે એ માટે ના પ્રયાસો સતત થતાં રહે છે.

આજરોજ વરાછાબેંક ની યોગીચોક શાખા ખાતે વરાછાબેંકના બોર્ડ ઓફ મૅનેજમેન્ટના ચૅરમૅન શ્રી કાનજીભાઇ ભાલાળા, એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના શ્રી દિપકભાઈ ગજેરા તેમજ બેંકના ઈન્સ્યોરન્સ વિભાગના મેનેજરશ્રી ભરતભાઇ જોશી તેમજ યોગીચોક શાખા વિકાસ કમિટી સભ્યોના હસ્તે ખાતેદારના વારસદાર ગં.સ્વ. કૈલાશબેન કિરીટભાઈ ડોબરીયાને વીમા રકમ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Continue Reading

Previous: ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસ શરૂ થઈ, દિવાળી સમયે ભાવનગર અને સુરત વાસીઓનો મુસાફરી સમય અને ખર્ચ ઘટશે
Next: સુરતમાં દિવાળીની સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ, જુવો વિડીઓમાં

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.