Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • સુરતમાં રસીના 2 ડોઝ ફરજિયાત, રસી નહિ મુકવનારને જાહેર સ્થળો પર પ્રવેશ નહિ અપાય
  • GUJARAT
  • INDIA

સુરતમાં રસીના 2 ડોઝ ફરજિયાત, રસી નહિ મુકવનારને જાહેર સ્થળો પર પ્રવેશ નહિ અપાય

Real November 15, 2021
સુરત રસી
Spread the love

સુરત કોર્પોરેશન દ્વારા શહેરીજનો કોરોના વેક્સિનનો બીજો ડોઝ ઝડપથી લઈ લે તેવા સતત પ્રયાસ કરી રહ્યા છે. આજે સવારથી જ કોર્પોરેશનની મુખ્ય કચેરીની બહાર કચેરીમાં પ્રવેશનાર તમામે બીજો ડોઝ લીધો છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. બે ડોઝ લીધા હોવાના સર્ટિફિકેટ બતાવ્યા બાદ તેમણે અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો. આ સાથે બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય સહિતના સ્થળો ઉપર પ્રવેશવા પહેલાં 2 ડોઝ અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

આજથી શહેરના બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય, એક્વેરિયમ તમામ ઝોન ઓફિસ વગેરે સ્થળો ઉપર પ્રવેશવા પહેલાં જ પ્રવેશદ્વાર પાસેથી વેક્સિનેશનને લઈને માહિતી માગવામાં આવી રહી છે. બીઆરટીએસ અને સિટી બસમાં પણ મુસાફરો પાસેથી બંને ડોઝ લીધાના પુરાવા માંગવામાં આવ્યા હતા. કોર્પોરેશન ખૂબ જ સહકારપૂર્વક આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને પૂછપરછ કર્યા બાદ જ પ્રવેશ આપે છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે શહેરમાં પ્રથમ ડોઝના 100% વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે. સમગ્ર શહેરમાં 6 લાખ જેટલા લોકો હજી બીજો ડોઝ લીધા નથી. દિવાળી વેકેશનમાં ઘણા લોકો દેશના અન્ય રાજ્યમાં ફરીને પરત આવ્યા છે જેને કારણે કોરોના સંક્રમણ વધી શકે તેવી શક્યતાને નકારી શકાય એમ નથી. તેથી અમે દરેક સોસાયટીઓમાં અને મહોલ્લાઓમાં જઈને વેક્સિનનો બીજો ડોઝ આપવાનું શરૂ કર્યું છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં બ્રિજ પરથી યુવક તાપી નદીમાં કૂદ્યો, મોતને જોઈ પિલર પકડી એક કલાક બેઠો, આખરે ફાયરે બચાવ્યો જુવો વિડીઓ
Next: સુરતના પાલ અડાજણ વિસ્તારમાં સવારે ગેસ પુરવઠો ખોરવાતા હજારો ઘરોમાં ચુલા ન સળગ્યા

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.