Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • September
  • સાયરસ મિસ્ત્રી અને મિસ્ત્રી પરિવાર માટે વેસુના આશાપુરી માતજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર
  • GUJARAT
  • INDIA

સાયરસ મિસ્ત્રી અને મિસ્ત્રી પરિવાર માટે વેસુના આશાપુરી માતજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર

Real September 5, 2022
content_image_d3f9abaf-9c68-41db-9122-e76c82ef0279
Spread the love

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલું આશાપુરા માતાનું મંદિર મિસ્ત્રી પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર હતું. સાયરસ મિસ્ત્રીના પરદાદાનો જન્મ વેસુમાં થયો હતો અને આ વિસ્તારમાં આવેલા આશાપુરા માતાના મંદિરે તેમના પરદાદા કાલભૈરવની પૂજા પણ કરતા હતા.

સાઈરસ મિસ્ત્રી પાસે પરદાદાએ લખેલી એક ડાયરી હતી જેને લઇને વર્ષ 2017માં તેઓ સુરતના વેસુ વિસ્તારમાં ખાનગી કાર્યક્રમ હેઠળ આવ્યા હતા. જ્યાં તેમના પરદાદાનો જન્મ થયો હતો અને તેમણે ત્યાં જ ભણતર પૂર્ણ કર્યું હતું.

Continue Reading

Previous: ઝારખંડ: સગીરાઓની હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો, ધારા 144 લાગુ કરાઈ
Next: ઈતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે અંબાજીમાં ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.