Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ આ બે યોજનાને લઈ કર્યા મોદી સરકારના વખાણ
  • INDIA

કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ આ બે યોજનાને લઈ કર્યા મોદી સરકારના વખાણ

Real March 3, 2023
64az32ai
Spread the love

પીએમ મોદીએ ભારતની વાસ્તુકળાને નષ્ટ કરી રહ્યા છે: રાહુલ ગાંધી

સરકારની ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાઓથી લોકોને ઘણો લાભ થયો છે

નવી દિલ્હી, તા. 3 માર્ચ 2023, શુક્રવાર

આમ તો કોગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓને લઈને સતત પ્રહાર કરતા રહે છે. પરંતુ છેલ્લા નવ વર્ષમાં કેન્દ્રમાં ભાજપાની સરકાર પર રાહલ ગાંધી નિશાન સાંધતા આવ્યા છે. પરંતુ આ વખતે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમા એક કાર્યક્રમમાં ગયેલ રાહુલ ગાંધીએ મોદી સરકારના વખાણ કર્યા હતા. આ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકારની બે યોજનાને સારી ગણાવી વખાણ કર્યા હતા. આ બે યોજનામાં ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાને સારી ગણાવી હતી.

પીએમ મોદીએ ભારતની વાસ્તુકળાને નષ્ટ કરી રહ્યા છે: રાહુલ ગાંધી

આ બાબતે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં  રાહુલ ગાંધીને એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યા હતો. જેમાં તેણે કહ્યુ હતુ કે શું તમે મોદી સરકારની એવી બે નીતિઓ બતાવી શકો કે જેનાથી લોકોને ફાયદો થયો હોય. આ વિશે રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું હતું કે મહિલાઓને ગેસના બાટલા આપવા અને પીએમ જનધન યોજના હેઠળ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવવા આ બે સારી વાતો છે. પરંતુ એ પછી રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાકતા કહ્યુ હતુ કે મારા વિચાર મુજબ પીએમ મોદીએ ભારતની વાસ્તુકળાને નષ્ટ કરી રહ્યા છે. એટલા માટે હું બે-ત્રણ સારી નીતિઓ વિશે વધારે ચિંતામાં નથી. તે પોતાના વિચારો દેશ પર ઢોકી રહ્યા છે.

સરકારની ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાઓથી લોકોને ઘણો લાભ થયો છે

તમને જણાવી દઈએ કે પીએમ જનધન યોજના અતર્ગત કેન્દ્ર સરકારે 30 કરોડથી વધારે બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. તેમજ ઉજ્જવલા યોજના અતર્ગત 11 લાખ મહિલાઓને એલપીજીના કનેકશન આપ્યા છે. એક રિપોર્ટ મુજબ મોદી સરકારની ગરીબોના હિતમાં ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાઓથી લોકોને ઘણો લાભ મળ્યો છે.

Continue Reading

Previous: સિઝન બદલાતા થતા વાયરલ ફીવરથી બચવા અપનાવો આ ટિપ્સ
Next: ભારતમાં રોકાણનો વરસાદ: iPhone બનાવતી કંપની રૂ. 5740 કરોડનું રોકાણ કરશે, 1 લાખને મળશે રોજગારી

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.