Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • દેશમાં કુલ 4033 વિધાયક, કોંગ્રેસના 658 બચ્યા:2014માં કોંગ્રેસના 24% ધારાસભ્ય હતા, હવે 16% જ રહ્યા, 5 રાજ્યમાં કોંગ્રેસ ઝીરો
  • INDIA

દેશમાં કુલ 4033 વિધાયક, કોંગ્રેસના 658 બચ્યા:2014માં કોંગ્રેસના 24% ધારાસભ્ય હતા, હવે 16% જ રહ્યા, 5 રાજ્યમાં કોંગ્રેસ ઝીરો

Real March 3, 2023
rjoxmk7o
Spread the love

કોંગ્રેસનો સૂરજ પૂર્વમાં પણ ન ઊગ્યો. ગુરુવારે સવારે EVM ખૂલતાં જ સ્પષ્ટ થઈ ગયું-ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોંગ્રેસ માટે કોઈ આશા નથી, નાગાલેન્ડમાં કોંગ્રેસ ઝીરો હતી, ઝીરો જ રહી. ત્રિપુરામાં 0થી 3 પર આવી ગઈ. મેઘાલયમાં 21થી 5 પર આવી. જ્યારે મોદીવાળી બીજેપી ત્રિપુરામાં બહુમતીના જોરે તો બાકી બંને રાજ્યમાં ગઠબંધનથી સરકાર બનાવવા જઈ રહી છે.

કોંગ્રેસની આ સ્થિતિ 2014 પછીથી સર્જાયેલી છે. ગણ્યાગાંઠ્યાં રાજ્યોને છોડીએ તો દેશની આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી ઝડપથી સમેટાઈ રહી છે. પાંચ રાજ્યમાં તો પાર્ટીના કોઈ ધારાસભ્ય બચ્યા નથી, જ્યારે 9 રાજ્યમાં 10થી ઓછા ધારાસભ્યો છે. છેલ્લાં 8 વર્ષમાં કોંગ્રેસી ધારાસભ્યોની સંખ્યા 24%થી ઘટીને 16% જ રહી ગઈ છે.

1951માં તામિલનાડુને છોડીને તમામ રાજ્યોમાં સરકાર બનાવનારી કોંગ્રેસના હવે માત્ર 3 રાજ્યમાં CM બચ્યા છે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કર્ણાટક ભાજપના MLAના પુત્રના ઘરેથી 8 કરોડ કેશ પકડાઈ, લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો
Next: કાઠી હોળી પ્રગટાવવા 80 કિલોમિટરની પદયાત્રા કરી 80 ફૂટનું બાંબૂ લવાયું, સવા માસની સાધના બાદ ભક્તો હોળીની તૈયારીમાં જોતરાયા

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.