Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • કોલકાતા એરપોર્ટ પરથી પકડાઈ 250 ગ્રામ કેલિફોર્નિયમ ધાતુ, કિંમત છે 4250 કરોડ
  • INDIA

કોલકાતા એરપોર્ટ પરથી પકડાઈ 250 ગ્રામ કેલિફોર્નિયમ ધાતુ, કિંમત છે 4250 કરોડ

Real August 26, 2021
content_image_09b30412-e928-4e59-ac0d-ea5918f9ada1
Spread the love

કોલકાતા એરપોર્ટ પરથી મોટા પાયે રેડિઓએક્ટિવ પદાર્થ મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.

અહેવાલ પ્રમાણે સીઆઈડી દ્વારા બે વ્યક્તિો પાસેથી 250 ગ્રામ કેલિફોર્નિયમ જપ્ત કરવામાં આવ્યુ છે અને તેની કિંમત 4250 કરોડ રૂપિયા હોવાનુ કહેવાઈ રહ્યુ છે. આરોપીઓ સૈલાન કર્માકર અને અસિત ઘોષ હુગલીના રહેવાસી છે.

કેલિફોર્નિયમનો ઉપયોગ મેટલ ડિટેક્ટર બનાવવામાં કરાય છે. આ સિવાય સોના અને ચાંદીની ખાણોમાં પણ તેનો ઉપયોગ કરામાં આવે છે. ન્યુક્લિયર રિએક્ટર સ્ટાર્ટ કરવા માટે પણ આ પદાર્થ મદદ કરે છે.

કેલિફોર્નિયમ કુદરતી રીતે નથી મળતુ. તેને સૌથી પહેલા 1950માં અમેરિકાની એક લેબોરેટરીમાં બનાવવામાં આવ્યુ હતુ. ચાંદીના રંગની આ ધાતુ 900 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પર ઓગળે છે. તે એટલી મુલાયમ હોય છે કે તેને બ્લેડ વડે કાપી પણ શકાય છે. રૂમ ટ્રેમ્પરેચર પર તે સખત રહેતી હોય છે. કેલિફોર્નિયમના તમામ આઈસોટોપ્સ પણ રેડિઓએક્ટિવ હોય છે. સૌથી સ્થિર આઈસોટોપ સીએફ-251નુ આયુષ્ય 800 વર્ષનુ હોય છે.

કેલિફોર્નિયમ માણસના શરીરમાં ઝેરીલા ભોજન અથવા ડ્રિન્ક થકી પ્રવેશી શકે છે. આ સિવાય રેડિઓએક્ટિવ હવામાં શ્વાસ લેવાથી તેના પાર્ટિકલ્સ શરીરમાં જઈ શકે છે. શરીરમાં ગયા બાદ તેનો મોટાભાગનો હિસ્સો હાડપિંજરમાં અને લિવરમાં જમા થાય છે. શરીરના ટિશ્યૂઝને આ ધાતનુ રેડિએશન નુકસાન કરી શકે છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરત: લસકાણામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા લાગેલી આગમાં ૩ વ્યક્તિઓ દાઝયા
Next: PAK સરહદે કાબુલ કરતા પણ વધુ ખરાબ સ્થિતિ, તાલિબાનના ડરથી ભાગી રહ્યા છે હજારો લોકો

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.