Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • દરરોજ સ્ત્રીના આ અંગને પકડો નસીબ ખુલી જશે સ્ત્રીના આ અંગમાં છુપાયેલું છે ધનવાન બનવાનું રહસ્ય
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

દરરોજ સ્ત્રીના આ અંગને પકડો નસીબ ખુલી જશે સ્ત્રીના આ અંગમાં છુપાયેલું છે ધનવાન બનવાનું રહસ્ય

Real September 19, 2021
ang
Spread the love

મહિલાઓ વિશે કહેવામાં આવે છે જે તે કરુણા અને મમતાની ભાવનાઓથી પરિપૂર્ણ હોય છે, જે પણ ઘરના લોકો પોતાની હુને સુખથી નથી રાખતા તેઓની ખુશીઓ પણ છીનવાઈ જાય છે અને ઘરમાં નકારાત્મક્તાનો પ્રવેશ થાય છે. આ સિવાય જે ઘરમાં સ્ત્રીનું અપમાન કરવામાં આવે છે તેઓના ઘરમાંથી સુખ સમૃદ્ધિ પણ ચાલી જાય છે અને આવા ઘરમાં માં લક્ષ્મી ક્યારેય પણ વાસ નથી કરતી. જ્યારે એક સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે લક્ષ્મીના આગમન સમાન તેનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે.હિન્દૂ માન્યતાઓના આધારે જ્યારે કોઈ ઘરમાં એક દીકરીનો જન્મ થાય છે, તો લોકો તેને માં લક્ષ્મીનું સ્વરૂપ માનીને સંબોધિત કરે છે.

મહિલાઓ જો કે પ્રેમની દેવી માનવામાં આવે છે, પણ મહિલાઓના અમુક અંગો એવા છે જે પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. જો કે શાસ્ત્રોમાં સ્ત્રીઓના બધા જ અંગો પવિત્ર માનવામા આવે છે. જેના માટે સંસ્કૃતમાં એક શ્લોક પણ છે જેનો અર્થ એ છે કે જ્યાં સ્ત્રીની પૂજા કરવામાં આવે છે ત્યાં ભગવાન વાસ કરે છે જ્યા આવું કરવામાં નથી આવતું ત્યાં ભગવાન ક્યારયે પણ વાસ કરવા નથી આવતા. હાલના ટાઈમમાં બધા જ લોકોને ખબર તો હદે જ કે કોઈપણ ઘર મા સ્ત્રી ને ઘર ની લક્ષ્‍મી તરીકે પૂજવા મા આવે છે તથા સ્ત્રીને લક્ષ્‍મી સ્વરૂપ માનવામાં આવે છે

અને પરમ પૂજનીય લક્ષ્‍મી માતા તરીકે નુ સન્માન આપવા મા આવે છે પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણા હિંદુ સમાજ અને સાથે જ ધર્મમાં મા અને સ્ત્રીને દેવીનુ બિરુદ આપવામાં આવ્યું છે. તેને આદ્યશક્તિ નુ સ્વરૂપ પણ ગણવામા આવે છે અને પ્રભુ એ પણ સૃષ્ટિ નુ એવુ સર્જન કર્યુ છે કે સ્ત્રી વિના આ સંસાર ની સંરચના અધૂરી રહે. જ્યારે પણ કોઈ ના ઘરે પુત્રી નો જન્મ થાય એટલે લક્ષ્‍મીજી આવ્યા તેમ કહેવામા આવતું હોય છે અથવા તો દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે

અને જે દિવસે આ દીકરી મોટી થઈ જાય છે અને સાથે જ જ્યારે પણ પુત્રી ને લગ્ન બાદ સાસરે વળાવવા મા આવે છે ત્યારે તેના પગલાઓ ને લક્ષ્‍મીજી નુ આગમન થયુ એવુ માનવા મા આવે છે અને તેના સાસરી વાળા તેનું કંકુના પગલાંથી સ્વાગત પણ કરે છે અને આપણા વેદોમા પણ આ વિશે ઉચ્ચારણ થયેલુ છે કે યત્ર નારયેસ્તુ પૂજયન્તે અને તત્ર રમન્તે દેવતા. અને મતલબ એ છે જે ઘરમા સ્ત્રીને પૂજાય છે અને જે ઘરમાં દીકરીને માંન આપવામાં આવે છે તે ઘર મા દેવતાઓ નો વાસ હોય છે એવું પણ કહેવામાં આવ્યું છે અને આ ઉપરાંત આ શાસ્ત્રો મા એવુ પણ લખ્યુ છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિ નુ નસીબ પણ બદલી શકે છે અને સ્ત્રી ધારે એ કામ કરી શકે છે અને ઘરમાં ખુશીઓ લાવી શકે છે.

શાસ્ત્રો માં આ કહેવાયું છે જો કોઈ માણસ સ્ત્રી ના એક ખાસ અંગ ને અડી લે છે તો તે વ્યક્તિ મુસીબત માં પડી જાય છે. તમને જણાવી દઈએ કે શાસ્ત્રો માં જે કોઈ કામ ને કરવાથી લોકો ને મનાઈ કરી છે જો તે કામ કોઈ વ્યક્તિ કરે છે તો એવામાં તે વ્યક્તિ ને તેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે. શાસ્ત્રો ના મુજબ જો આપણે યુવતીના આ ખાસ અંગ ને અડી લે છે તો આપણને તેનું નુક્શાન ઉઠાવવું પડે છે.

બની શકે કે આ માહિતીથી તમે જાણતા હોવ તો પણ જણાવી દઈએ કે યુવતીની બેલી બટનને શરીર નો સૌથી પવિત્ર ભાગ માનવામાં આવે છે. શરીર નું સૌથી પવિત્ર ભાગ માનવાના કારણે એવું કહેવામાં આવે છે કે સ્ત્રી ની નાભી ને કોઈ વ્યક્તિ ને પોતાના હાથો થી ના અડવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ સ્ત્રી ની નાભી ને અડી લે છે તો એવામાં દેવી કાલી તે વ્યક્તિ ને સજા આપે છે. તમને જણાવી દઈએ કે સ્ત્રીઓ ની નાભી માં દેવી કાલી નો વાસ હોય છે. તેની સાથે જ સાથે સ્ત્રીઓ ની નાભી માં દેવી કાલી ની બધી શક્તિઓ પણ વિરાજમાન હોય છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: જાણો દરિયામાં આવેલ નિષ્કલંક મહાદેવ ના મંદિરનો ઈતિહાસ પાંડવોએ કરી હતી મહાદેવની પૂજા
Next: સિસ્ટમની સામે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન હારી ગયો , કહ્યું તમામ મેડલ પાછા લઇ લો પણ મને કામ કરવા દો

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.