Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • પરસ્ત્રી સાથે સંબંધ વિશે વાત્સયન કામશાસ્ત્રમાં શું કહે છે? જુવો વિડિઓ
  • ENTERTAINMENT

પરસ્ત્રી સાથે સંબંધ વિશે વાત્સયન કામશાસ્ત્રમાં શું કહે છે? જુવો વિડિઓ

Real September 25, 2021
SoyX8qbxQ7M-HD
Spread the love

કામસૂત્રની રચના મહર્ષિ વાત્સ્યાયનએ કરી હતી. કામસૂત્ર દુનિયામાં સૌથી વધારે વેંચાતું પુસ્તક છે. વાત્સ્યાયન ઋષિએ તેને ત્રીજી શતાબ્દીના મધ્યમાં લખ્યું હતું. પરંતુ તેમાં લખેલી વાતો એટલી પ્રાસંગિક છે તેની ચર્ચા આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થતી રહેશે. આજે પણ ભારતીય સભ્ય સમાજમાં સેક્સને લઈ મુકતપણે ચર્ચા થતી નથી. પરંતુ વર્ષો પહેલા ઋષિએ કામુકતાના વિષયો પર કામસૂત્રની રચના કરી હતી.

વાત્સ્યાયન ઋષિ કોણ હતા?

વાત્સ્યાયન ઋષિએ ભારતના મહાન મુનિ હતા. તેમનો જન્મ ગુપ્ત વંશના સમયમાં થયો હોવાનું માનવામાં આવે છે. મહર્ષિ વાત્સ્યાયનને કામસુત્રમાં માત્ર વિવાહિત જીવનને જ દર્શાવ્યું નથી પરંતુ સાથે જ વરન કલા, શિલ્પકલા અને સાહિત્યને પણ સંપાદિત કર્યું છે. ઇતિહાસકારોમાં વાત્સ્યાયાન અને તેમના જીવનકાળને લઈ અનેક તફાવત જોવા મળે છે.  કેટલાક માને છે કે તેઓ ચાણક્યના પ્રધાન શિષ્ય હતા જ્યારે વાસવદત્તામાં કામસૂત્રના રચનાકારનું નામ મલ્લનાગ જણાવ્યું છે એટલે કે વાત્સ્યાયનનું એક નામ મલ્લનાગ પણ હતું.

બ્રહ્મચારી હતા વાત્સ્યાયન

કામસૂત્ર કે જેમાં કામકુ વિષય પર જ્ઞાન આપવામાં આવ્યું છે તેના રચનાકાર વાત્સ્યાયન સ્વયં બ્રહ્મચારી અને એક સંન્યાસી હતા. તેમ છતાં તેમને કામુક વિષયનો સમજ હતી. કહેવાય છે કે વાત્સ્યાયનએ કામસૂત્ર, વેશ્યાલયોમાં જઈ તેમની મુદ્રાઓ અને નગરવધુના અનુભવોનું વર્ણન કર્યું છે. આ વિષયને તેમણે સુંદર આયામ આપ્યા છે. તે ચાર વેદોના જ્ઞાતા હતા અને દાર્શનિક પણ હતા.

સેક્સ અને વાત્સ્યાયનના વિચાર

ઈતિહારકારોના જણાવ્યાનુસાર વાત્સ્યાયનએ તે સમયે લાગ્યું હતુ કે કામુકતા પર ચર્ચા થવી જોઈએ. તેમનું માનવું હતું કે તેને અનદેખો વિષય ન રાખવો જોઈએ. આ ઉદેશને સિદ્ધ કરવા માટે જ તેમણે આ પુસ્તકની રચના કરી. તેમણે પ્રયત્ન કર્યો કે લોકોને આ બાબતે સારી જાણકારી પ્રાપ્ત થાય.

શું છે કામસૂત્રમાં ?

કામસૂત્રમાં સંભોગના પ્રકાર અને ક્રિયાઓ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ તથ્યો છે. કામસૂત્ર પ્રત્યે સામાન્ય ધારણા એવી છે કે તે માત્ર સંભોગની ક્રિયા સાથે જોડાયેલો વિષય છે પરંતુ સત્ય આ નથી. તેમાં અનેક આનંદદાયક વિષયોનો સંગ્રહ છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગરમ પાણી પીવાથી મળી શકે છે ઘણા લાભ, આરોગ્ય અને સુંદરતામાં થશે વધારો…
Next: સ્ત્રીઓ ના ક્યા કામ ઘર-પરીવાર ને બરબાદ કરી દે છે ? 7 નંબર નો કામ ભૂલથી પણ ન કરતા નહિતર થઈ જશો બરબાદ

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.