Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • ઘરમાં ઘડિયાળને આ દિશામાં લગાવવાથી ધનની સમસ્યા દૂર થશે કઈ દિશામાં ઘડિયાળ લગાવવું જોઈએ
  • AZAB-GAZAB
  • GUJARAT

ઘરમાં ઘડિયાળને આ દિશામાં લગાવવાથી ધનની સમસ્યા દૂર થશે કઈ દિશામાં ઘડિયાળ લગાવવું જોઈએ

Real October 6, 2021
W97jSvGdUi4-HD
Spread the love

ઘર અને ઑફિસમાં જો સાચી દિશામાં સાચા સ્થાને ઘડિયાળ લગાવવામાં આવે તો તેના થકી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં અનેક એવી વાતો છે જેના થકી શુભ પરિણામની પ્રાપ્તિ કરી શકાય છે. સાથોસાથ જો તમે તકલીફ ભોગવતા હોય તો તેમાં ઘટાડો થાય છે. જો તમે પણ તમારો સમય અનુકૂળ બનાવવા ઈચ્છતા હોય તો આ રહી વાસ્તુ ટિપ્સ, તેનો અમલ કરો અને પછી મેળવો પારાવાર સુખ ઘર અને ઑફિસમાં વાસ્તુના નિયમ વિરૂદ્ધ ઘડિયાળ લગાવવામાં આવે તો તેને કારણે નકારાત્મકતા ફેલાશે અને તમારે નુકસાન પણ ભોગવવું પડે તેવું બને.

અગર ભાગ્ય અને સમય સાથ નથી આપી રહ્યો તો તમારા ઘર અને વાસ્તુને સંપૂર્ણપણે વાસ્તુના અનુકૂળ કરો તે થકી સકારાત્મક શક્તિઓની વૃદ્ધિ કરો.

વાસ્તુશાસ્ત્રના અનુસાર, ઘર અથવા ઑફિસની દક્ષિણ દીવાલ પર ઘડિયાળ નહીં હોવી જોઈએ. કારણકે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. યમને હિંદુ શાસ્ત્રોમાં મૃત્યુના દેવતા માનવામાં આવે છે.

ઘરના મુખ્ય દરવાજાની ઉપર પણ ઘડિયાળ ક્યારે ન લગાવવી જોઈએ.

જો ઘરમાં બંધ પડેલી ઘડિયાળો હોય તો તેને ઝડપથી રિપેર કરાવીને ચાલતી કરો અથવા કાઢી નાખો. કારણ કે બંધ ઘડિયાળ ઘરમાં મુશ્કેલીઓ લાવે છે.

ઘરના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમમાં જ ઘડિયાળ લગાવો.

કોઈ પણ સગા-સંબંધીને ભૂલથી પણ ગિફ્ટમાં ઘડિયાળ ન આપો.

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રના અનુસાર, તમે તમારા ઘરની દક્ષિણ દિશાની શોભા વધારવા માટે ઘરના મોભીની તસવીર લગાવી શકો છો, કારણકે આ દિશા ઘરના મુખ્ય વ્યક્તિનું સ્વાસ્થય હંમેશા સારૂં રાખે છે.

Continue Reading

Previous: સુરતની અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે આજે તર્પણ વિધિ કરવામાં આવી
Next: સુરતમાં દારૂની સાથે ડાન્સ પાર્ટી સ્પામાં કામ કરતી 6 યુવતીઓ સહિત 25 ઝડપાયા,અવધ સાંગ્રીલામાં રંગમાં પોલીસે ભંગ પાડ્યો

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.