કતારગામ અનાથઆશ્રમ નજીક આવેલ ભક્તિ કોમ્પ્લેક્ષમાં આજે રક્તદાન શિબિરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કતારગામ અનાથઆશ્રમ નજીક આવેલ ભક્તિ કોમ્પ્લેક્ષમાં આજે રક્તદાન શિબિરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
