Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • કોઈ પણ દિવસે ગાયમાતાને ખવડાવી દો આ 1 ચીજ ચમત્કારી ફાયદો થશે જીવનમા
  • AZAB-GAZAB

કોઈ પણ દિવસે ગાયમાતાને ખવડાવી દો આ 1 ચીજ ચમત્કારી ફાયદો થશે જીવનમા

Real September 24, 2021
gya mata
Spread the love

જો આપણે શાસ્ત્રોનું માણીએ માનીએ તો ગાયમાં ૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે, આપણી હિંદુ સંસ્કૃતિમાંગાયને માતા કહેવામા આવે છે અને તમેતેની પૂજા કરીને પોતાની ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરી શકો છો, તમે જયારે પણ ગાય જુઓ તો માત્ર આ નાનું એવું કામ કરી લો,તમારો બેડો પાર થઈ જશે.

ઘણા લોકો રોજે સવારે ગાયને રોટલી ખવડાવતા હોય છે. પરંતુ તમારે તે કરતાં સમયે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બને છે કારણ કે જો તમે પણ આ ભૂલો કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

આપના પૂર્વજો સમયથી ગાયને રોટલી ખવડાવવાની પરંપરા ચાલી આવે છે અને ગાયની પૂજા કરવી એ લક્ષ્મીજીની પૂજા કરવાનું મનાય છે, કારણ કે એવું માનવમાં આવે છે કે ગાયમાં લક્ષ્મીજી વસે છે.

કરો આ કામ :

ગાયની પૂજા કરવી અને ગાયને રોટલી ખવડાવવાથી અનેક સમસ્યાઓસમાપ્ત થાય છે, ગાયમાતાની સેવા કરવાથીઘણા જ સારા કર્મોના ફળ જેટલું પુણ્ય મળે છે. ગાયની પૂજા કરવાથી દેવી-દેવતાઓ તમારાથી ખુશ રહે છે. સાથે ગૌમાતાની પરિક્રમાકરવાથી પતિ-પત્ની વચ્ચેના દુ:ખ દૂર થાય છે.

 

ભૂલથી પણ આ ભૂલ ન કરો:

ગાયને ક્યારેય વાસી રોટલી ન ખવડાવી જોઈએતે ધ્યાનમાં રાખવું જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે. ગાયને રોટલીની સાથે ગોળ ખવડાવવું પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જેને સારા જીવનસાથી મેળવવાની ઇચ્છા છે તેમણે સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાકરવી જોઇયે.

સોમવારના વ્રતમાં સફેદ ચીજો જેવી કે દૂધની બનાવટો, ચોખા, સફેદ તલ, બર્ફીનું ભોજન કરવું જોઈએ.

Continue Reading

Previous: સુરતમાં વરાછા વિસ્તારમાં પાલિકા સાફ સફાઈમાં ધાંધિયા કરતી હોવાનો આપ ના કોર્પોરેટનો આક્ષેપ
Next: આ કારણોથી આપણા વડીલો દેશી ખાટલા પર સુ-તા સ્વા-સ્થ્ય-ને જે ફાયદા કરે છે એ 99% લોકો નથી જાણતા

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.