Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • કળીયુગના અંતે કેટલી હશે માણસની ઉંમર અને કેટલી હશે તેની ઉંચાઈ? જાણો એ સમયે બીજું શું શું થતું હશે?
  • AZAB-GAZAB
  • GUJARAT

કળીયુગના અંતે કેટલી હશે માણસની ઉંમર અને કેટલી હશે તેની ઉંચાઈ? જાણો એ સમયે બીજું શું શું થતું હશે?

Real September 21, 2021
KALYUG MA MANAS NI UMAR
Spread the love

કળિયુગનો અંત ક્યારે થશે. એ વાત અનેક વખત ચર્ચાતી આવી છે. જો કે એ વિશે કોઈ નિશ્રિત ભવિષ્યવાણી નથી. પણ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કળિયુગના અંતનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કળિયુગમાં વ્યક્તિની ઉંચાઈ વધું ઘટી જશેય સ્ત્રી અને પુરુષ થોડા વધું દુર્બળ થઈ જશે. 16 ઉંમરે તો માથાના વાળ પાકીને સફેદ થઈ જશે. નાની ઉંમરમાં મૃત્યુનું પ્રમાણ વધી જશે. લોકો માનસિક સંતુલન ગુમાવી દેશે. તેને લી મગજ બહેર મારી ગયું હોય તેવું વર્તન વધી જશે. લોકોમાં ગાંડપણના અંશો વધું જોવા મળશે.

મળશે આવા સંકેત :નારાયણે પોતે જ નારદજીને જણાવ્યું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે કે જ્યારે તમામ પુરુષો અને સ્ત્રીઓને આધીન થઈને જીવન વ્યતીત કરશે. પાપની બોલબાલા વધી જશે. મનુષ્ય સાત્વિક જીવનની જગ્યાએ તામસીક જીવન જીવવામાં વિશ્વાસ કરશે.

કળિયુગમાં ગંગા નદી સૂકાઈ જશે : કળિયગુમાં પાંચ હજાર વર્ષ થશે પછી ગંગા નદી સૂકાઈ જશે. અને નર્મદા નદી પણ પાઘડી પન્ને જ રહેશે. એટલે કે સાંકડી થઈ જશેય. જ્યારે કળિયુગમાં દસ હજાર વર્ષ થઈ જશે ત્યારે તમામ દેવતાઓ પૃથ્વીને છોડીને પોતાના ધામમાં ચાલ્યા જશે. વ્યક્તિ પૂજન- કર્મ, વ્રત – ઉપવાસ જેવા તમામ ધાર્મિક કાર્યોનો છેદ ઉડાડી દેશે. નહિં કરે. એક સમય એવો આવશે કે જમીનથી અન્નનું ઉત્પાદન પણ નહિં થાય. જમીન જળમગ્ન થઈ જશે. પૃથ્વી પર કલકી અવતાર જન્મ લેશે તેની સાથે જ પૃથ્વી પર અત્યાચારોનું શમન કરવા તે યુદ્ધ કરશે.

Continue Reading

Previous: જુઓ અદ્ભુત ચમત્કાર જાણો આ રહસ્યમય કુંડની કાહાની, જ્યાં તાળી પાડો તો ગરમ પાણી બહાર આવે છે
Next: મનુષ્યના આ અંગમાં હોય છે ઈશ્વરનો વાસ, જાણો શરીરનું કયું અંગ છે ખુબ મહત્વનું…?

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.