Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • મનુષ્યના આ અંગમાં હોય છે ઈશ્વરનો વાસ, જાણો શરીરનું કયું અંગ છે ખુબ મહત્વનું…?
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT
  • GUJARAT

મનુષ્યના આ અંગમાં હોય છે ઈશ્વરનો વાસ, જાણો શરીરનું કયું અંગ છે ખુબ મહત્વનું…?

Real September 21, 2021
rW1ccWWK3kQ-HD
Spread the love

એક વાર શરીરના અલગ અલગ અંગોમાં એ વાત ને લઈને જગડો થઇ રહ્યો હતો કે સૌથી મોટું કોણ. વાણી કહેવા લાગી હું સૌથી મોટી કારણકે જેની પાસે હું ના હોય તે બોલી નથી શકતા.

કાન કહેવા લાગ્યા જો અમે ના હોઈએ તો કોઈ સાંભળી નથી શકતું તેથી અમે મોટા. મન કહેવા લાગ્યું હું ના હોય તો વ્યક્તિને કોઈ પણ વસ્તુની ખબર નથી રહેતી તેથી હું શ્રેષ્ઠ છું.

પ્રાણ પોતાના વખાણ કરવા લાગ્યા અને કહે જો હું વ્યક્તિનો સાથ છોડી દવ તો વ્યક્તિ મૃત્યુ પામે છે તેથી હું સૌથી મોટો છું. આ વિવાદ ખુબજ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. પરંતુ કોઈ નિર્ણય ના આવ્યો.

 

તેથી ઈન્દ્રીઓ એ કહ્યું કે આનો નિર્ણય લેવા માટે આપણે પ્રજાપતિ પાસે જઈએ અને તેથી તેઓ બ્રહ્માજી પાસે પહોચ્યા. બ્રહ્માજી બોલ્યા તમારામાંથી કોઈ શરીરને છોડીને ચાલ્યું જાય અને શરીર બેજાન થઇ જાય તો સમજી લેવું એ સૌથી શ્રેષ્ઠ છે.

ઈન્દ્રીઓએ એવુજ કર્યું સૌથી પહેલા વાણી ચાલી ગઈ એક વર્ષ પછી પરત આવી અને તેણે વિચાર્યું કે મારા જવાથી શરીર માં કોઈ ફર્ક પડ્યો નહિ. એવુ જ આંખો અને કાનો એ કર્યું પરંતુ શરીર પર તેનો કોઈ પ્રભાવ પડ્યો નહિ.

 

ત્યાર બાદ મન શરીર છોડીને ચાલ્યું ગયું તેના જવાથી ફક્ત માનસિક વિકાસ અટક્યો તેની સિવાયના બધા જ અંગો ચાલતા રહ્યા. સૌથી છેલ્લે જયારે પરને શરીર છોડવાનું નક્કી કર્યું તો બધીજ ઈન્દ્રીઓ વ્યાકુળ થઇ ગઈ.

તેમણે અનુભવ કર્યો કે પ્રાણ ચાલ્યા જવાથી આપણો પણ નાશ થઇ જશે. તેથી તેમણે પ્રાણની શ્રેષ્ઠતા સ્વીકારી લીધી. આ પ્રાણ શકતી ઈશ્વર પાસેથી મળે છે. શાસ્ત્રોએ પરમાત્માને જ પ્રાણ કહ્યા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કળીયુગના અંતે કેટલી હશે માણસની ઉંમર અને કેટલી હશે તેની ઉંચાઈ? જાણો એ સમયે બીજું શું શું થતું હશે?
Next: સુરતમાં લોકોની અવર જવર વચ્ચે, ત્રણ માળનું બિલ્ડીંગ આખે આખું 5 સેકન્ડમાં સીધું જ બેસાડી દીધું જુવો વિડિઓ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.