Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં ST બસના કામદારો દ્વારા સાતમા પગાર પંચ સહિતની પડતર માગણીઓને લઈને કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા
  • GUJARAT

સુરતમાં ST બસના કામદારો દ્વારા સાતમા પગાર પંચ સહિતની પડતર માગણીઓને લઈને કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા

Real September 21, 2021
s t depo aandolann.avi_snapshot_00.57.954
Spread the love

રાજ્યભરમાં ST નિગમના કામદારો દ્વારા સરકાર સામે બાંયો ચડાવવામાં આવી છે. નિગમના કર્મચારીઓને સાતમાં પગારના પંચના લાભની સાથે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી આંદોલન કરવાની ફરજ પડી છે. સુરતમાં લંબે હનુમાન રોડ પર સિટી ડેપો પર નિગમના કામદારોએ એકઠા થઈને કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરવાની સાથે સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ આગામી દિવસોમાં આંદોલનને તેજ બનાવીને સમગ્ર રાજ્યમાં બસોના પૈડા થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

એસ ટી કામદારોને સાતમા પગાર પંચનો લાભ ન આપવાની સાથે સાથે ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા, બોનસ સહિતના મુદ્દે તથા ઓવરટાઈમના પણ પ્રશ્નો સતાવી રહ્યા હોવાનું કર્મચારીઓને સહન કરવું પડતું હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓએ વિવિધ માગોને તેજ કરતાં સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી. સાથે જ કહ્યું કે, મોંઘવારી ભથ્થા જાહેર કરવામાં આવ્યાં તેમાં પણ એસટી નિગમના કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યાં છે.

એસટી મજદૂર મહાસંઘના ઉપાધ્યક્ષ અનિલકુમાર નિષાદએ જણાવ્યું હતું કે, અમારી માગો ઘણી વાજબી અને યોગ્ય છે. પરંતુ સરકાર પ્રાઈવેટને પ્રોત્સાહન આપતી હોવાથી અમારા તરફ ધ્યાન આપતી નથી. લોકોએ પણ અમને સાથ આપીને સરકારની આંખો ખોલવામાં મદદ કરવી જોઈએ. અમે આગામી 24મી સુધી કાળી પટ્ટી ધારણ કરીને કામ કરીશું. બાદમાં સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપીશું અને તેમ છતાં સરકાર નહીં જાગે તો અમારે નાછૂટકે 7 ઓક્ટોબરથી સામૂહિક હડતાળ પર ઉતરીને બસના પૈડા થંભાવી દેવાની ફરજ પડશે

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં લોકોની અવર જવર વચ્ચે, ત્રણ માળનું બિલ્ડીંગ આખે આખું 5 સેકન્ડમાં સીધું જ બેસાડી દીધું જુવો વિડિઓ
Next: સુરતની પરણિતા પર પાડોશીએ જ ગુજાર્યો બ-ળા-ત્કા-ર,.. 3 વર્ષ સુધી કર્યું શોષણ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.