Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • June
  • ખેરગામ તાલુકાની બસ સુવિધા વધારવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત
  • GUJARAT

ખેરગામ તાલુકાની બસ સુવિધા વધારવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત

Real June 27, 2022
WhatsApp Image 2022-06-27 at 7.57.59 PM
Spread the love

નવસારી ખાતે અતિથિગૃહના નવીનીકરણ લોકાર્પણ માટે પધારેલા માર્ગ-મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ ભાઈ મોદી ને નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરે બે પત્રો આપી ખેરગામ તાલુકા ને લાંબા અંતરની બસ સુવિધા આપવા- 11 મુદ્દાની રજૂઆતો કરી હતી જેનો મંત્રી જીતુભાઈ ચૌધરી સંગાથે પૂર્ણેશભાઈએ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો.

ખેરગામ તાલુકાને સાત વર્ષના વહાણા વાયા છતાં આજદિન સુધી લાંબા અંતરની બસ સેવાનો લાભ આપવામાં આવ્યો નથી. વલસાડ વિભાગ અને નિગમના કેટલાક અધિકારીઓ ખેરગામ તાલુકાને માત્ર વાયા કરી આપીને સુવિધા આપી શકે તેમ હોવા છતાં અન્યાય કરી વંચિત રાખે છે. ધરમપુર ડેપોથી નવી શરૂ થતી બસ વાયા વલસાડના બદલે વાયા ખેરગામ ચીખલી કરવાની દસેક વર્ષ જૂની રજૂઆતને પણ વલસાડ વિભાગ દાદ આપતું નથી. હાલમાં જ શરૂ કરેલી ધરમપુર મહેસાણા સાંજની બસને પણ વાયા વલસાડ શરૂ કરી ખેરગામ ચીખલી તાલુકાને અન્યાય કર્યો છે. એસ.ટી.ના ૨૫ કિલોમીટર બચે ભાડું અને સમય ઘટે જો વાયા ખેરગામ કરાય તો! પરંતુ અધિકારીઓના મગજમાં ઊતરતું જ નથી. ખેરગામ તાલુકા ને વધારાની વાહન સુવિધા વગર માત્ર વાયા કરવાથી સાતેક બસનો લાભ સરળતાથી મળે તેવું છે જે માટે શ્રી ભીખુભાઈ આહિર પ્રમુખ. મંત્રીપૂર્ણેશભાઈનું અંગત ધ્યાન દોર્યું છે.
વધુમાં શ્રી ભીખુભાઈએ નર્મદા મૈયાબ્રિજ ભારે વાહનો માટે ભરૂચ કલેકટરે પ્રતિબંધિત કરેલો છે તેમાં પણ એસટીને મુક્તિ આપવા માટે રજૂઆત કરી એસ્ટીને રોજનું દોઢ બે લાખનું નુકસાન થતું અટકાવવા ધ્યાન દોર્યું હતું. નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી સેવા ચાલુ રહે તો મુસાફરોનો સમય એસટીનું ડીઝલ, ટૉલકર,અંતર ઘટે.. વિગેરે અનેક ફાયદા થાય છે. એસટી પ્રવાસ ઝડપી સલામત બને છે.

Continue Reading

Previous: ઇજિપ્ત ખરીદશે ભારત પાસેથી 180,000 ટન ઘઉં
Next: રાનકુવા હાઇસ્કુલ ને જિલ્લા કક્ષાએ સ્વચ્છતા પુરસ્કાર એનાયત.

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.