Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • દિલ્હી સરકાર અને LG વચ્ચે તણાવ યથાવતઃ સાપ્તાહિક બેઠકમાં અરવિંદ કેજરીવાન ન પહોંચ્યા
  • BUSINESS
  • ENTERTAINMENT
  • INDIA

દિલ્હી સરકાર અને LG વચ્ચે તણાવ યથાવતઃ સાપ્તાહિક બેઠકમાં અરવિંદ કેજરીવાન ન પહોંચ્યા

Real February 4, 2023
o7cv5cng
Spread the love

દિલ્હીમાં શાસન સાથે જોડાયેલા મુદ્દાઓને અનુલક્ષીને દિલ્હીના ઉપરાજ્યપાલ અને વી.કે. સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે ચાલી રહેલી મડાગાંઠનો હજુ અંત આવે તેમ લાગતું નથી. બંને પક્ષોમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શુક્રવારના રોજ ફરી એકવાર સક્સેના અને કેજરીવાલ વચ્ચેની સુનિશ્ચિત સાપ્તાહિક બેઠક થઈ શકી નથી.

મળતી માહિતી અનુસાર કેજરીવાલ સાંજે 4 વાગ્યે યોજાનારી બેઠક માટે ‘રાજનિવાસ’માં આવ્યા નહોતા અને આ અંગે તેમના કાર્યાલય દ્વારા કોઈ કારણ આપવામાં આવ્યું નથી.

કેજરીવાલે અનેક મુદ્દાઓ પર LGની ટીકા કરી

તમને જણાવી દઈએ કે, AAP અને LG વચ્ચે સરકારી શાળાના શિક્ષકોને ટ્રેનિંગ માટે ફિનલેન્ડ મોકલવાના પ્રસ્તાવ સહિત અન્ય ઘણા વિષયો પર વિવાદ ચાલી રહ્યો છે. AAPએ અનેક મુદ્દાઓ પર સક્સેનાની ખુલ્લેઆમ ટીકા કરી છે. બંને બંધારણીય પદાધિકારીઓ વચ્ચે સાપ્તાહિક બેઠક અને સપ્તાહથી થઈ રહી નથી.

CM અને LG વચ્ચે છેલ્લી બેઠક 13 જાન્યુઆરીના રોજ થઈ હતી

LGએ કેજરીવાલ અને સિસોદિયાને તેમની સાથે બેઠક માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ મુખ્યમંત્રીએ અન્ય AAP ધારાસભ્યોને પોતાની સાથે લેવાનો આગ્ર રાખતા આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

સક્સેનાને લખેલા પત્રમાં કેજરીવાલે તેમની સાથે એક બેઠકનું સૂચન કર્યું હતું અને ગત સપ્તાહે તેમના 10 ધારાસભ્યો અને નાયબ મુખ્ય પ્રધાનને લાવવા કહ્યું હતું. જો કે કેજરીવાલે LG સાથેની મીટિંગમાંથી પોતાને અલગ કરી દીધા હતા અને કહ્યું હતું કે તેઓ પંજાબમાં મોહલ્લા ક્લિનિક્સનું ઉદ્ધાટન કરવાના છે. કેજરીવાલ અને LG વચ્ચે છેલ્લી મુલાકાત 13 જાન્યુઆરીના રોજ થઈ હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ભારતને હરાવવા ઓસ્ટ્રેલિયા અશ્વિનના ડુપ્લીકેટના સહારે
Next: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા રવિવારે ૬૪મોં સમૂહલગ્નોત્સવ યોજાશે

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.