Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • July
  • અનોખી ક્લાંજલી : કલાપ્રતિષ્ઠાનના કલાકારો તરફથી વિર જવાનોને અનોખી ક્લાંજલી
  • GUJARAT

અનોખી ક્લાંજલી : કલાપ્રતિષ્ઠાનના કલાકારો તરફથી વિર જવાનોને અનોખી ક્લાંજલી

Real July 24, 2024 1 minute read
3820976b-cd44-483f-b90f-298ba5064352
Spread the love
              સુરતમાં હંમેશા વિશેષ રાષ્ટ્રીય ભાવના ધબકતી રહી છે. આગામી કારગીલ વિજયદિને સુરતની કલા પ્રતિષ્ઠાનના ૨૫ કલાકારો તરફથી વિર જવાનોની અનોખી ક્લાંજલી આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારગીલ યુદ્ધ ૧૯૯૯ ને ૨૫ વર્ષ થયા છે. કારગીલ વિજય રજત જયંતી નિમિતે કલાપ્રતિષ્ઠાન સંસ્થાના ૨૫ ચિત્રકારોએ ૨૫ મોટા પેઈન્ટિંગ્સ તૈયાર કર્યો છે. જે વ્યક્તિ વિર જવાનોના પરિવારોને આપવા માટે જય જવાન નાગરિક સમિતિ સુરતને રૂપિયા ૧ લાખનું દાન આપશે. તેમને સુંદર પેઈન્ટિંગ્સ ભેટ આપવામાં આવનાર છે. આ રીતે રૂપિયા ૨૫ લાખનું ફંડ વિર જવાનોના પરિવાર માટે એકત્ર કરી વિર જવાનોને ક્લાંજલી અર્પણ થશે.
 
કલાપ્રતિષ્ઠાનના શ્રી રમણીકભાઈ ઝાપડિયા એ જણાવ્યું હતું કે, જય જવાન નાગરિક સમિતિ સુરત છેલ્લા ૨૫ વર્ષથી વિર જવાનોના પરિવારોને પુરા સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરે છે. ત્યારે હવે આર્ટ-શિલ્પના કલાકાર મિત્રો પણ તેના કૌશલ્યથી રાષ્ટ્રપ્રેમભરી ક્લાંજલી અર્પણ કરવાનો નમ્ર પ્રયાસ છે. ગત વર્ષે કારગીલ હિલના બે પેન્ટિંગ્સના રૂપિયા ૧૩.૫૦ લાખ એકત્ર થયા હતા. આ વર્ષે કારગીલ વિજયના ૨૫ વર્ષ થયા તે નિમિતે અમો રૂપિયા ૨૫ લાખ પેઈન્ટિંગ્સ આપી એકત્ર કરવાનો સંકલ્પ છે. શહેરના નામાંકિત ચિત્રકારોએ ૨૫ પેઈન્ટિંગ્સ તૈયાર કરી દીધા છે જે ૨૬મી જુલાઈએ પ્રદર્શનમાં મુકાશે અને દાતાશ્રીઓને રાષ્ટ્રપ્રેમના કાર્ય માટે અપીલ કરવામાં આવશે.
લાઈવ સ્ક્રેચ દોરી રકમ એકત્ર કરાશે
તા. ૨૬-૦૭-૨૪ શુક્રવારે કારગીલ વિજય દિને સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે કલા પ્રતિષ્ઠાન સંસ્થાના ૩૦ જેટલા ચિત્રકારો લોકોના વિનામુલ્યે લાઈવ સ્ક્રેચ દોરશે અને જે તે વ્યક્તિ તેની ઈચ્છા મુજબ બોક્ષમાં રકમ મુકશે. આ એકત્ર થયેલી રકમ વિર જવાનોના પરિવારો માટે આપવામાં આપનાર છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો જય જવાન નાગરિક સમિતિ સુરત ૯૯૦૯૧૮૮૨૨૨

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અગ્નીવીર જવાન દ્વારકેશનું ઘરે આવતા જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા ભવ્ય સ્વાગત-સન્માન
Next: લોકશાહીનો મૂળ હેતુ કલ્યાણરાજ છે. તેની વ્યવસ્થા માટે કાયદાઓ બને છે. – થર્સ-ડે થોર્ટ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.