Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • શું તમને પણ વારંવાર લાગે છે તરસ ? તો તમને આ બિમારી તો નથી ને
  • AZAB-GAZAB

શું તમને પણ વારંવાર લાગે છે તરસ ? તો તમને આ બિમારી તો નથી ને

Real November 30, 2021
Presentation1-2021-11-27T183916.174-696x365
Spread the love

આપણે વધુ ને વધુ પાણીનું (WATER) સેવન કરવું જોઇએ. વ્યક્તિએ (PERSON) દિવસમાં ૭ થી ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ. શરીરને (BODY) ફિટ (FIT) રાખવા માટે પાણીનું યોગ્ય સેવન (PROPER INTAKE WATER) ખૂબ જ જરૂરી છે.

જો તમને વારંવાર તરસ લાગતી હોય તો તમને જણાવી દઈએ કે આવું કરવું ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે. પાણી પીવાથી વજન ઓછું થાય છે. તો પાણી આપણને બીજી ધણી બીમારીઓથી પણ દૂર રાખે છે.

ડાયાબિટીસ..

આજ કાલ ડાયાબિટીસનો રોગ દરેક વયજૂથમાં ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે. દરેક ઉંમરના લોકોને જે રીતે આ બિમારી થઈ રહી છે. તેની સામે પાછળનું કારણ ખરાબ જીવનશૈલી છે. આ સાથે વારંવાર તરસ લગાવીએ તેની ઓળખનું મુખ્ય લક્ષણ છે. ડાયાબિટીસ લોહીમાં સુગરનું પ્રમાણ વધારે છે. જેને કિડની સરળાતાથી ફિલ્ટર કરી શકતી નથી. જેનાં કારણે પાણીનાં અભાવે વારંવાર તરસ લાગે છે.

અપચો..

ધણી વખત વધુ મસાલેદાર ખોરાક ખાધા પછી તે સરળતાથી પચતો નથી. સમુદ્ર ખોરાકને પચાવવા માટે શરીરને વધુ પાણી પીવાની જરુર પડે છે. જેનાં કારણે શરીલમાં પાણીની ઉણપ થાય છે. વધુ પડતી તરસ લાગવાનું કારણ બને છે.

 

https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2

વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં

અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.

વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.

Team Real Network

Continue Reading

Previous: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા…જાણો સુરતના વાતાવરણ વિષે
Next: સુરતમાં દિવાળી બાદ શરૂ થયેલી શાળાઓમાં ફાયર વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.