Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ઘરમાં ભૂલથી પણ ના રાખો આ દિશામાં અરીસો નહીતર પરિવાર થઇ જશે બરબાદ
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT
  • GUJARAT

ઘરમાં ભૂલથી પણ ના રાખો આ દિશામાં અરીસો નહીતર પરિવાર થઇ જશે બરબાદ

Real September 20, 2021
ariso
Spread the love

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ચોક્કસપણે બધા લોકોના ઘરે એક અરીસો છે વાસ્તુ શાસ્ત્રમાં તેનાથી સંબંધિત ઘણા નિયમો છે જો અરીસો સાચી દિશામાં હોય તો વ્યક્તિને તેના સકારાત્મક પરિણામો મળે છે જ્યારે ખોટી દિશામાંનો અરીસો ઘરના લોકોમાં તમામ પ્રકારની સમસ્યાઓ લાવે છે તેથી ઘરના દર્પણને લાગુ કરતી વખતે કેટલાક આર્કિટેક્ચરલ નિયમો ધ્યાનમાં રાખવું આવશ્યક છે.

ભારતના પ્રાચીન શાસ્ત્રો માંથી એક છે વાસ્તુ શાસ્ત્ર. અને આજે પણ આપણે ત્યાં એને ઘણું વધુ મહત્વ આપવામાં આવે છે વાસ્તુના નિયમોનું પાલન લગભગ દરેક ઘરોમાં થતું હોય છે તેમજ જયારે પણ કોઈ વ્યક્તિ પોતાનું ઘર બનાવે છે અથવા તો નવું ઘર ખરીદે છે તો વાસ્તુનું વિશેષ ધ્યાન રાખે છે.

કારણ કે એવું કહેવામાં આવે છે કે જે ઘરનું વાસ્તુ સારું હોય છે ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે અને જે ઘરમાં વાસ્તુ ખરાબ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા આવી જાય છે આ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાને કારણે જ ઘરમાં સુખ અને દુ:ખનું આવવાનું થતું રહે છે એટલે જ તો દરેક વ્યક્તિ વાસ્તુને ગંભીરતાથી લે છે.તેમાંથી કેટલાક વાસ્તુ શાસ્ત્ર મુજબ ચોરસ અને લંબચોરસ અરીસાઓ ઘર માટે શુભ છે બાથરૂમ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં ચમકતો હોવો જોઈએ અરીસો સ્થાપિત કરતી વખતે હંમેશા ધ્યાન રાખશો કે તેમાં ફક્ત સારી ચીજો દેખાય.

આટલી સાવચેતી રાખવા છતાં પણ ઘણી વખત લોકોથી ભૂલ થઈ જાય છે ખાસ કરીને લોકો પોતાનું ઘર બનાવતી વખતે કે ખરીદતી વખતે તો વાસ્તુના નિયમનું પાલન કરી લે છે પરંતુ જયારે ઘરની અંદર સામાન રાખવાનો સમય આવે છે તો ત્યાં વાસ્તુનું ધ્યાન નથી રાખતા. આ ભૂલ લગભગ ઘણા એવા લોકો કરે છે જેને લઈને તેમને તેની સજા પણ ભોગવવી પડે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તમામ વસ્તુને યોગ્ય સ્થાન ઉપર રાખવા માટે ઘણી બધી વાસ્તુ ટીપ્સ છે પરંતુ આજે આપણે ઘરમાં અરીસો ક્યાં અને કેવી રીતે રાખવો જોઈએ તેના વિષે જાણીશું અને અરીસો એક એવી વસ્તુ છે જે તમને લગભગ દરેકના ઘરમાં હોય છે આ અરીસાની પણ ઘરના વાસ્તુ ઉપર ઊંડી અસર થાય છે. તો આવો જાણીએ ઘરમાં અરીસાની વાસ્તુ ટીપ્સ.

વાસ્તુ અનુસાર દરેક જગ્યાએ અરીસાઓ મૂકવાની દિશા નિર્ધારિત કરવામાં આવી છે તેમ છતાં ઘરની ઉત્તર પૂર્વ અથવા ઉત્તરપૂર્વ દિશામાં દર્પણ મૂકવું સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે આ દિશામાં અરીસાને લીધે ઘરમાં સુખ અને સમૃદ્ધિનું નિવાસસ્થાન રહે છે.કેશ બોક્સ બિલિંગ મશીન રજિસ્ટર બુક અને એકાઉન્ટની સામે અરીસો મૂકીને દુકાનમાં વિશેષ ફાયદો થાય છે.ઉત્તર પૂર્વ દિવાલ પરનો અરીસો નવી યોજનાઓ ખોલીને કામ કરે છે.

ઘરમાં ભૂલથી પણ ન રાખવો તૂટેલો અરીસો.ઘરના સારા વાસ્તુ માટે ધ્યાન રાખવા જેવી એક વાત એ છે કે તમારે તમારા ઘરમાં ભૂલથી પણ તૂટેલો એવો અરીસો ન રાખવો જોઈએ ઘણા લોકો અરીસામાં તિરાડ પડી ગયા પછી પણ તેનો ઉપયોગ કરતા રહે છે. અને ઘણા તેને ફેંકી દેવાને બદલે સ્ટોર રૂમમાં રાખી દે છે. આ બન્ને વસ્તુ વાસ્તુના હિસાબે અશુભ હોય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે ઘરમાં તૂટેલો અરીસો રાખવો એટલે કોઈ મોટી મુશ્કેલીને આમંત્રણ આપવું. તેનાથી ઘરમાં લડાઈ ઝગડાનું પ્રમાણ વધે છે અને ગરીબી પણ આવે છે સાથે જ કુટુંબના સભ્યોના આરોગ્ય ઉપર પણ તેની અસર પડે છે એક તૂટેલો અરીસો ઘરમાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા ઉત્પન કરે છે, અને એની બધી નકારાત્મક અસર તમારે જ સહન કરવી પડે છે એટલા માટે ઘરમાં તૂટેલો અરસો રાખવાથી બચો.

ઘરમાં આ દિશામાં અરીસો લગાવવાનો હોય છે સૌથી મોટું અપશુકન.જેમ ઘરના દરવાજાની દિશા ઓરડાની દિશા બાથરૂમ અને રસોડાની દિશા વગેરે વાસ્તુ પર આધાર રાખે છે તેમ જ તમારા ઘરમાં કયા ખૂણામાં કે દિશામાં તમે અરીસો લગાવો છો તેની પણ વાસ્તુ ઉપર ઘણી અસર પડે છે તમારે તમારા ઘરની દક્ષીણ દિશામાં ભૂલથી પણ અરીસો ન લગાવવો જોઈએ વાસ્તુ મુજબ દક્ષીણ દિશામાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા રહે છે તેવામાં તે દિશામાં અરીસો લગાવીને તમારું પ્રતિબિંબ જોવાથી તમારી અંદર પણ નકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે.

અને એના પરિણામ સ્વરૂપ તમારો સ્વભાવ બદલાઈ જાય છે તમે વધુ ગુસ્સો કરવા લાગો છો અને ઘરમાં લડાઈ ઝગડા પણ વધુ થાય છે બસ આ કારણ છે કે તમારે દક્ષીણ દિશામાં અરીસો લગાવવાથી દુર રહેવું જોઈએ આ દિશા સિવાય તમે કોઈપણ દિશામાં તેને લગાવી શકો છો.

Continue Reading

Previous: ભાદરવા સુદ પૂનમ થી અમાસ સુધી શ્રાદ્વ પક્ષમાં શુ કરવું? જાણો ફળ તથા માહિતી
Next: બાથરૂમમાં ભૂલથી પણ ના કરો આ કામ નહીતર થઇ શકે છે ભારે નુકસાન

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.