Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • લક્ષ્મીમાતા તમારા ઘરે કેમ નથી આવતી ?.જુઓ સોની સબનો નવોશો ‘શુભલાભ- આપ કે ઘરમેં’
  • ENTERTAINMENT

લક્ષ્મીમાતા તમારા ઘરે કેમ નથી આવતી ?.જુઓ સોની સબનો નવોશો ‘શુભલાભ- આપ કે ઘરમેં’

Real September 6, 2021
Geetanjali Tikekar as Savita and Chhavvi Pandey as Maa Laxmi in Shubh Laabh- Aapkey Ghar Mein
Spread the love

તમે સંપત્તિ અને સમૃદ્ધિને કઈ રીતે આકર્ષો છો? શું દેવી લક્ષ્મીની સતત પૂજા કરવાથી ભરપૂર સંપત્તિ મળશે? સોની સબ પર નવો શો શુભ
લાભ- આપકે ઘર મેં આ સામાન્ય માન્યતાઓને પહોંચી વળીને અસલ ભક્તિ અને સ્વપરિવર્તનની નોંધનીયતાનો અર્થ તારવશે. આ શો તેનાંપાત્રોનો પરિવર્તનકારી પ્રવાસ બતાવે છે, જ્યાં તેઓ તેમના રોજના જીવનમાં ભક્તિ અને આધ્યાત્મિકતા વચ્ચે સંતુલન શોધે છે. શુભ લાભ-આપકે ઘર મેં 13મી સપ્ટેમ્બરથી પ્રસારિત થશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાથી સોની સબ પર માણી શકાશે.
રતલામની પાર્શ્વભૂમિમાં તોશનીવાલ પરિવાર દરેક ભારતીય કુટુંબ જેવો જ છે, જેઓ રોજના જીવનમાં પડકારો અને સંઘર્ષનો સામનો કરે છેઅને સમૃદ્ધ જીવનની ઈચ્છા રાખે છે.

સવિતા તોશનીવાલ (ગીતાંજલી ટીકેકર) અને તેનો પતિ નિરંજન તોશનીવાલ (નસીર ખાન) નમકીન(નાસ્તા)નો ધંધો કરે છે, જે ઘરમાં નાણાકીય સમસ્યાને લીધે નુકસાનમાં ચાલી રહ્યો છે. સવિતા ગૃહિણી અને દેવી લક્ષ્મીની અસલ ભક્ત છે,જે આખા પરિવારને પ

ડતીમાંથી બચાવી લેવા માટે એકધારી રીતે જવાબદારી નિભાવે છે. દૈવી ચમત્કારમાં દઢવિશ્વાસ સાથે તે દેવી લક્ષ્મીનીકૃપા મેળવવા માટે કોઈ કસર બાકી રાખતી નથી. સવિતા તેમનું ગરીબ ભાગ્ય બદલવા કોઈ કસર બાકી રાખતી નથી અને પોતાના સંઘર્ષમાંથી દેવીનો ચમત્કાર બચાવી લેશે એવી અપેક્ષા રાખે છે અને જ્યારે કશું જ થતું નથી ત્યારે તેની ફરિયાદ છેઃ આખરે દેવી લક્ષ્મી તેના ઘર પર ક્યારેકૃપા કરશે ?તેની સતત ફરિયાદને લઈને દેવી લક્ષ્મી (છાવી પાંડે) માનવી અવતાર લે છે અને સવિતાના જીવનમાં પ્રવેશ કરવા અને સ્વપરિવર્તનના તેના પ્રવાસમાં માર્ગદર્શન આપવા માટે ધરતી પર અવતરે છે.

 

આ શોમાં ગીતાંજલી ટીકેકર અને છાવી પાંડે સાથે તનિશા મહેતા શ્રેયા તરીકેટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જે સ્માર્ટ છતાં નમ્ર છોકરી રતલામના ધનાઢ્ય પરિવારની છે. શ્રેયા સવિતાના જીવનમાં મહત્ત્વપૂર્ણ  ભૂમિકા ભજવે છે, કારણ કે તેને ભક્તિ, સચ્ચાઈ અને વિવેકવિચારનો અર્થ સમજાય છે અને ખોજ કરે છે. જય પ્રોડકશન્સ દ્વારા નિર્મિત શુભલાભ- આપકે ઘર મેં સોની સબના શોની મોહિત કરનારી લાઈન-અપમાં વધુ એક ઉમેરો છે, જેનું લક્ષ્ય તેનાં પાત્રો અને વાર્તારેખા થકી ખુશીયોં વાલી ફીલિંગ ફેલાવવાનો, પ્રેરિત કરવા અને મનોરંજિત કરવાનો છે. શોમાં સવિતાનો મોટો પુત્ર રોહિત તરીકે મિતિલ જૈન, નાનો પુત્ર વૈભવ તરીકે મનન જોશી અને પુત્રી તરીકે રૂહી તરીકે માહી શર્મા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ભારતમાં કપાસના ભાવમાં વધારો થવાની શક્યતા..અમેરિકાએ ચીનથી કાપડની ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો
Next: 10 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી ગાયને ખવડાવી દો આ વસ્તુ પૂર્વજો ખુશ થશે ધનલાભ થશે

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.