Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • કંગના રાનૌતે ફરી આપ્યું વિવાદિત નિવેદન ગાંધીજીને કહ્યાં છત્તા ભૂખ્યા
  • GUJARAT

કંગના રાનૌતે ફરી આપ્યું વિવાદિત નિવેદન ગાંધીજીને કહ્યાં છત્તા ભૂખ્યા

Real November 17, 2021
kangna
Spread the love

બોલિવુડની (Bollywood) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ‘આઝાદીની ભીખ’ પર પોતાના નિવેદન પર અડગ છે. તેણે ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરીઝ પર લાંબા મેસેજ પોસ્ટ કર્યા છે. કંગનાએ પોતાની પોસ્ટમાં હવે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) પર નિશાન સાધ્યું છે. પહેલા મેસેજમાં તેમનું નામ લીધા વિના તેમને સત્તાના ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા છે, જ્યારે બીજી પોસ્ટમાં લખ્યું છે કે ગાંધીજી ભગતસિંહને (Bhagat sinh) ફાંસી આપવા માંગતા હતા.

કંગનાએ લોકોેને સલાહ આપી કે તેમણે પોતાના નાયક સમજી વિચારીને પસંદ કરવા જોઈએ. તેણે એમ પણ લખ્યું કે થપ્પડ મારનાર સામે બીજી ગાલ ધરવાથી આઝાદી નથી મળતી. કંગનાએ અગાઉ આપેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં તેણે ફરી આપત્તિજનક પોસ્ટ કરી છે. કંગનાએ એક જૂનો લેખ શેર કરીને લખ્યું છે કે તમે મહાત્મા ગાંધીને ટેકો આપી શકે અથવા સુભાષચંદ્ર બોઝને ટેકો આપી શકો.

તમે બંનેને ટેકો ન આપી શકો. તમારે તમારા હીરો વિચારીને પસંદ કરવા જોઈએ. ગાંધીજીની ટીકા કરતા કંગનાએ લખ્યું છે કે તેમણે આપણને શીખવ્યું કે કોઈ તમને થપ્પડ મારે તો તેની સામે બીજો ગાલ ધરવો પણ એવી રીતે આઝાદી નહિ માત્ર ભીખ મળે છે.

કંગનાએ બીજી પોસ્ટમાં લખ્યું છે કે ગાંધીજીએ ક્યારે પણ ભગત સિંહને ટેકો નથી આપ્યો. અનેક પુરાવા એવો સંકેત આપે છે કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી મળે. આથી તમારે કોને તમારા નાયક તરીકે પસંદ કરવા છે તે સમજી વિચારની નક્કી કરવાનું છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતની 12 વર્ષની બાળકી પર રાજસ્થાનમાં દુષ્કર્મ , બાળકીને ભાઈના કાકા સસરા એ બનાવી ગર્ભવતી
Next: CBIની ટીમ સાથે ઓડિશામાં ટોળાએ કરી મારપીટ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં દરોડો પાડવા ગઈ હતી જુવો વિડિઓ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.