Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • વલસાડ જિલ્લામાં સૂચિત પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમા કપરાડા ખાતે આદિવાસીઓનું જનશૈલાબ ઉમટી પડ્યું.
  • GUJARAT
  • INDIA

વલસાડ જિલ્લામાં સૂચિત પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમા કપરાડા ખાતે આદિવાસીઓનું જનશૈલાબ ઉમટી પડ્યું.

Real March 21, 2022
WhatsApp Video 2022-03-21 at 7.12.34 PM.mp4_snapshot_00.01.783
Spread the love

વલસાડ ( વિજય યાદવ )

દક્ષિણ ગુજરાતમાં સૂચિત પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટની મંજૂરીની વાત આવતા જ વિસ્તારના આદિવાસીઓમાં વિસ્થાપિત થવાની ચિંતા વ્યાપી છે આ પ્રોજેકટ આવતા પોતાની જન્મભૂમિ છોડી અન્ય સ્થળે જવા પડશેની ચિંતામાં આદિવાસીઓ જિલ્લાના વહીવટી વડા સહિત સરકારમાં બેઠેલા મંત્રીઓ સુધી પોતાની રાજુવાતો કરી હતી પરંતુ તેમની રજૂવાતનો શંતોષકારક જવાબ ન મળતા આદિવાસી સમાજ અકળાયો છે અને પોતાના હક માટે લડી લેવાની તૈયારી બતાવી રહ્યું છે ધારાસભ્ય અનંત પટેલ અભિનવ ડેલકાર, કલ્પેશ પટેલ સહિત અનેક આગેવાનોની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળો પર જનશૈલાબ સાથે રેલીઓ યોજી વિરોધ નોંધાવી રહ્યા છે

http://realnetworksurat.in/wp-content/uploads/2022/03/WhatsApp-Video-2022-03-21-at-7.12.34-PM.mp4

વાંસદા અને ધરામપુર બાદ આજે કપરાડા ખાતે કોંગ્રેસી આગેવાનોની આગેવાનીમાં આદિવાસીઓનું જનશૈલાબ ઉમટી પડ્યું હતું આજે વલસાડના કપરાડામાં મોટી સંખ્યામાં વિવિધ લખાણો સાથેના પ્લેકાર્ડ સાથે પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો
અને ‘ડેમ હટાવો, આદિવાસી બચાવો’ના નારા લગાવ્યા હતા. આ પ્રોજેક્ટના વિરોધ માટે આગામી 25 તારીખે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજી પ્રોજેક્ટના વીરોધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી

બીજી તરફ રાજ્ય સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પારડી તાલુકાના ખડકી ગામે રવિવારે યોજાયેલ કાર્યક્રમમાં આદિવાસીઓના હીત ની વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટમાં આદિવાસીઓની એક ઈંચ પણ જમીન જવાની નથી. વલસાડ જિલ્લામાં 500 કરોડના ખર્ચે નદીઓ ઉપર મોટા ચેકડેમ બનાવી જળસંચયનું આયોજન કરાયું છે અને તે માટે કોઈપણ પરિવારનું વિસ્થાપન થશે નહીં. પરંતુ આદિવાસી સમાજના લોકોમાં સણસણતો પ્રશ્ર એ ઉઠી રહ્યો છે કે ડેમના નિર્માણમાં જે આદીવાસી પરિવારોની જમીન , ઘર જશે તે આદિવાસીઓના રહેઠાણ માટે સરકારે ક્યાં વ્યવસ્થા કરી છે ?સરકાર માં બેઠેલા પદાધિકારીઓ ઘર વિહુંણા થઈ જનાર ગરીબ આદિવાસીઓ ની વેદના સમજે અને ડેમના નિર્માણ પહેલા તેમના રહેઠાણ બાબતે ખુલાસો કરે તેવી આદિવાસીઓમાં ગણગણાટ છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રશિયાના બોમ્બમારા બાદ સુમીના કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા ગેસ થયો લીક
Next: રાજકોટમાં રાત્રે માતાના પગ નીચે દબાઇ જતા માસુમ બાળકનું મોત

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.