Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • બાથરૂમમાં ભૂલથી પણ ના કરો આ કામ નહીતર થઇ શકે છે ભારે નુકસાન
  • Uncategorized

બાથરૂમમાં ભૂલથી પણ ના કરો આ કામ નહીતર થઇ શકે છે ભારે નુકસાન

Real September 20, 2021
hgasagd
Spread the love

મિત્રો ઘરનું બાથરૂમ એક એવી જગ્યા છે. જેનો ઉપયોગ ઘરના બધા સભ્યો કરતા હોય છે. પરંતુ હેરાનીની વાત એ છે કે, ઘરની બધી વસ્તુઓની સાથે-સાથે બાથરૂમની વસ્તુઓ પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવી જોઈએ. જયારે પણ લોકો ઘર બનાવે છે ત્યારે બાકી બધી વસ્તુઓ પર ધ્યાન આપે છે પરંતુ બાથરૂમ પર ખાસ ધ્યાન આપવામાં નથી આવતું. જણાવી દઈએ કે, વાસ્તુશાસ્ત્રમાં જેટલું મહત્વ ઘરનું છે તેટલું જ મહત્વ બાથરૂમનું છે. તમારા ઘરમાં બાથરૂમ કંઈ દિશામાં છે અને કેવી રીતે બનેલું છે તે જ મહત્વપૂર્ણ નથી. પરંતુ બાથરુમની અંદર કેવી રીતે કામ કરો છો અને કંઇ વસ્તુ કંઇ દિશામાં છે તેનો પણ પ્રભાવ છે.

સારું વાસ્તુ શાસ્ત્ર ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે જે તમારા અને તમારા ઘર માટે સારું હોય છે. તો એક ખરાબ વસ્તુ ઘરને બરબાદ કરે છે.
આજે અમે તમને જણાવીશું બાથરૂમમાં ભૂલથી પણ આ વસ્તુના રાખવી જોઈએ નહી

તૂટેલી ડોલ

ઘણા લોકો બાથરૂમમાં રહેલી તૂટેલી ડોલ તૂટી ગયા બાદ લોકો તેને ફેંકતા નથી. તૂટેલી ડોલમાં રહેલા પાણીથી નાહવાથી નેગેટિવ એનર્જી ઉત્પ્ન્ન થાય છે. તેવામાં જો આ વ્યક્તિઆ પાણીથી સ્નાન કરે છે તો તેની અંદર પણ નકારાત્મક ઉર્જા આવે છે. તૂટેલી ડોલના પાણીથી નાહવાથી માણસ ગુસ્સા વાળો અને ચિડ઼ચિડ઼ા સ્વભાવ વાળો થઇ જાય છે. તે માણસ દ્વારા લેવામાં આવેલા નિર્ણય બધા જ ખોટા હોય છે, બધા જ કામ ખરાબ થવા લાગે છે. તેથી વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કયારે પણ તૂટેલી ડોલથીના પાણીથી ના નાહવું જોઈએ.

બાથરૂમમાં ગંદકી

બાથરૂમની સમય-સમય પર સફાઈ કરવી બેહદ જરૂરી છે. ખરાબ બાથરૂમનો ઉપયોગ કરવાથી ફક્ત સ્વાસ્થ્ય પર જ અસર નથી કરતું પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પણ તેને ખરાબ માનવામાં આવે છે. જયારે બાથરૂમમાં કરોળિયાના જાળ લટકેલા હોય અથવા ગંદકી જમા થયેલી હોય તો તેના આખા ઘરના વાસ્તુ શાસ્ત્રને નુકસાન કરે છે. હંમેશા તમારું બાથરૂમ ચોખ્ખુ જ રાખવું જોઈએ.

બાથરૂમનો દરવાજો તૂટેલો હોય.

બાથરૂમનો દરવાજો તૂટેલો હોય તેને પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. જો તમારા બાથરૂમના દરવાજામાં મોટી તિરાડ હોય અથવા દરવાજો તૂટેલો હોય તો તેને તુરંત જ બદલી દેવો જોઈએ. બાથરૂમનો તૂટેલો દરવાજો ઘરમાં ગરીબી લાવે છે. આપણે બધી ગંદકીને બાથરૂમમાં જ ઠાલવીએ છીએ તો તેની અંદર નકારાત્મક ઉર્જાને રોકવાનું કામ પણ બાથરૂમમાં લગાવેલો દરવાજો કરે છે. બાથરૂમનો દરવાજો તૂટેલો હોય તો બાથરૂમની નેગેટિવ ઉર્જા ઘરમાં ફેલાઈ જાય છે.

આધુનિકતા આ સમયમાં વાસ્ત્તુશાસ્ત્ર અગત્યનો ભાગ ભજવે છે. ખાસ કરીને ઘરના નિર્માણ સમયે તેનું બેહદ ધ્યાન આપવું જોઈએ. જે વ્યક્તિને તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છે છે તે ઘરનો દરેક હિસ્સો વાસ્તુ શાસ્ત્રની રીતે જ બનાવશે.

બાથરૂમ કે ટોયલેટ બનાવતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું કે, ઈશાન ખૂણાને છોડીને બાથરૂમ ઘરના ગમે તે ખૂણામાં બનાવી શકાય છે. ઈશાન ખૂણામાં ટોયલેટ બનાવવાથી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ અને આર્થિક કષ્ટ થવાની સંભાવના રહે છે.

બાથરૂમમાં કયારે પણ ડાર્ક કલરની ટાઇલ્સના લગાવવી જોઈએ. હંમેશા આછા કલરની જ ટાઇલ્સ લગાવવી જોઈએ.

જો બાથરૃમનો દરવાજો બેડરૂમમાં ખૂલતો હોય તો હંમેશા બાથરૂમનો દરવાજો બંધ રાખવો જોઈએ. બાથરૂમના દરવાજા પર પડદા લગાવવા જોઈએ. બેડરૂમ અને બાથરૂમની ઉર્જાનું આદાન-પ્રદાન આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું.

બાથરૂમ કયારે પણ અરીસો દરવાજાની સામે ના રાખવો. જયારે-જયારે બાથરૂમનો દરવાજો ખુલ્લે છે ત્યારે-ત્યારે ઘરની નકારાત્મક ઉર્જા બાથરૂમમાં પ્રવેશ કરે છે. આ સમયે દરવાજા પર લાગેલો અરીસો હોય તો નકારાત્મક ઉર્જા ટકરાઈને ફરી ઘરમાં પ્રવેશી જાય છે.

બાથરૂમમાં એક વાટકીમાં મીઠું રાખવાથી ઘણા વાસ્તુદોષ દૂર થાય છે. વાટકીમાં રહેલા મીઠું દિવસમાં એકવાર બદલી લેવું જોઈએ.

2-3 દિવસે એકવાર આખા બાથરૂમની સફાઈ કરવી જોઈએ. બાથરૂમની સાફ હોય તો તેની સકારાત્મક અસર આપણી પરિસ્થિતિ પર પડે છે.

Continue Reading

Previous: ઘરમાં ભૂલથી પણ ના રાખો આ દિશામાં અરીસો નહીતર પરિવાર થઇ જશે બરબાદ
Next: પર્સમાં હમેશા રાખો આ 5 વસ્તુ જીવનમાં ક્યારેય નહિ આવે ધનની કમી

Related Stories

the varachha bank
  • Uncategorized

વરાછા બેંક દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો માટે ગુડ ગવર્નન્સ વિષય ઉપર ગોવા ખાતે સેમિનારનું આયોજન કરાયું

Real September 5, 2024
hon9s2vd
  • GUJARAT
  • Uncategorized

માસુરતના જાહેર રોડ વચ્ચે માથાકૂટ:અમરોલી બ્રિજ પર સિટી બસના ચાલક અને અન્ય વાહનચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, રોડ પર વાહનોની કતાર લાગી

Real August 17, 2023
nopho44w
  • GUJARAT
  • Uncategorized

સુરતમાં બકરાની ચોરીના CCTV:ઝાંપા બજારમાં બકરા ચોર ગેંગ સક્રિય, રિક્ષામાં આવી કોઈ ન દેખાય ત્યારે તસ્કરો રખડતા બકરાને ઉઠાવી જાય છે

Real July 11, 2023

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.