Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • January
  • જુવો વિડિઓ મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, મુસાફરથી ભરેલા વિમાનને પુશબેક આપનાર વાહનમાં લાગી આગ
  • INDIA

જુવો વિડિઓ મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, મુસાફરથી ભરેલા વિમાનને પુશબેક આપનાર વાહનમાં લાગી આગ

Real January 10, 2022
મુંબઈ એરપોર્ટ
Spread the love

મુંબઈ એરપોર્ટ પર સોમવારે મોટી દુર્ઘટના ટળી. અહીં મુસાફરથી ભરેલી ફ્લાઈટને પુશબેક આપનાર વાહનમાં અચાનક આગ લાગી ગઈ. આ ઘટના V26R સ્ટેન્ડ પર થઈ. વાહનને મુંબઈથી જામનગર જનારી ફ્લાઈટને પુશબેક આપવાનુ હતુ. વાહનમાં આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC-647 મુંબઈ જામનગરને પુશબેક આપનાર વાહનમાં અચાનક આગ લાગી ગઈ. તે સમયે વિમાન પર 85 લોકો સવાર હતા. ઘટનાના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ મચી ગયો.

Ground incident at Chhatrapati Shivaji Maharaj International Airport, Mumbai few hours before ! Tow truck caught fire , when it was getting connected to one of the Air india’s A320Neo aircraft.

No injuries or aircraft damage reported.#incident #aviation #airport #avgeek pic.twitter.com/09631fa9OE

— FL360aero (@fl360aero) January 10, 2022

 

જોકે, એરપોર્ટ તંત્રએ તત્પરતા દાખવી આગ પર જલ્દી જ કાબૂ મેળવ્યો. આ દરમિયાન ફ્લાઈટને પણ કોઈ નુકસાન પહોંચ્યુ નહીં. વિમાને 12.04 વાગે ઉડાન ભરી.વિમાનને ધકેલનારુ આ ટ્રેક્ટર હોય છે. આને એર ઈન્ડિયાની ફ્લાઈટને પુશબેક કરવા માટે આ ટ્રેક્ટર લાવવામાં આવ્યુ હતુ. આ ટ્રેક્ટર વિમાનની ઘણી નજીક ઉભુ હતુ. ત્યારે અચાનક આગ લાગી ગઈ. આગ કેવી રીતે લાગી તેની પર હજુ ઓથોરિટીએ કંઈ જ નિવેદન આપ્યુ નથી. આ ઘટના નવી છે. જોકે, ફાયર બ્રિગેડે આ આગને બુઝાવી દીધી છે. આ ઘટનામાં કોઈને પણ નુકસાન પહોંચ્યુ નથી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં કપાસની મબલખ આવક, ભાવમાં તેજીનો માહોલ
Next: સુરતના સરથાણામાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાના પર રેડ, લલનાઓ, ચાર ગ્રાહક ઝડપાયા

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.