Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • કંગના રાનૌતે ફરી આપ્યું વિવાદિત નિવેદન ગાંધીજીને કહ્યાં છત્તા ભૂખ્યા
  • GUJARAT

કંગના રાનૌતે ફરી આપ્યું વિવાદિત નિવેદન ગાંધીજીને કહ્યાં છત્તા ભૂખ્યા

Real November 17, 2021
kangna
Spread the love

બોલિવુડની (Bollywood) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ‘આઝાદીની ભીખ’ પર પોતાના નિવેદન પર અડગ છે. તેણે ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરીઝ પર લાંબા મેસેજ પોસ્ટ કર્યા છે. કંગનાએ પોતાની પોસ્ટમાં હવે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) પર નિશાન સાધ્યું છે. પહેલા મેસેજમાં તેમનું નામ લીધા વિના તેમને સત્તાના ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા છે, જ્યારે બીજી પોસ્ટમાં લખ્યું છે કે ગાંધીજી ભગતસિંહને (Bhagat sinh) ફાંસી આપવા માંગતા હતા.

કંગનાએ લોકોેને સલાહ આપી કે તેમણે પોતાના નાયક સમજી વિચારીને પસંદ કરવા જોઈએ. તેણે એમ પણ લખ્યું કે થપ્પડ મારનાર સામે બીજી ગાલ ધરવાથી આઝાદી નથી મળતી. કંગનાએ અગાઉ આપેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં તેણે ફરી આપત્તિજનક પોસ્ટ કરી છે. કંગનાએ એક જૂનો લેખ શેર કરીને લખ્યું છે કે તમે મહાત્મા ગાંધીને ટેકો આપી શકે અથવા સુભાષચંદ્ર બોઝને ટેકો આપી શકો.

તમે બંનેને ટેકો ન આપી શકો. તમારે તમારા હીરો વિચારીને પસંદ કરવા જોઈએ. ગાંધીજીની ટીકા કરતા કંગનાએ લખ્યું છે કે તેમણે આપણને શીખવ્યું કે કોઈ તમને થપ્પડ મારે તો તેની સામે બીજો ગાલ ધરવો પણ એવી રીતે આઝાદી નહિ માત્ર ભીખ મળે છે.

કંગનાએ બીજી પોસ્ટમાં લખ્યું છે કે ગાંધીજીએ ક્યારે પણ ભગત સિંહને ટેકો નથી આપ્યો. અનેક પુરાવા એવો સંકેત આપે છે કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી મળે. આથી તમારે કોને તમારા નાયક તરીકે પસંદ કરવા છે તે સમજી વિચારની નક્કી કરવાનું છે.

Continue Reading

Previous: સુરતની 12 વર્ષની બાળકી પર રાજસ્થાનમાં દુષ્કર્મ , બાળકીને ભાઈના કાકા સસરા એ બનાવી ગર્ભવતી
Next: CBIની ટીમ સાથે ઓડિશામાં ટોળાએ કરી મારપીટ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં દરોડો પાડવા ગઈ હતી જુવો વિડિઓ

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.